________________
વ્યંજનો એકલા પ્રયોગમાં વાપરી શકાતાં નથી એટલે અંધ-પંગુના ન્યાયે એકબીજાની મદદથી અર્થનો સ્પષ્ટ બોધ થાય છે. ભાષાપ્રયોગમાં બન્ને જરૂરી છે. માટે સ્વર-વ્યંજન બને બતાવેલ છે.
પ્રશ્ન - ૭ શું ગં, એ જ અનુસ્વાર, વિસર્ગ છે ?
ઉત્તર - ૭ ના...ગં, બસ, એ જ અનુસ્વાર વિસર્ગ નથી. પરંતુ મીંડુએ અનુસ્વાર છે અને : (બે મીંડા) વિસર્ગ છે. પણ તે બન્ને ય પંગુ છે. ઘોડી વગર ચાલી શકે તેમ નથી માટે ‘’ રૂ૫ ઘોડી છે. બોલવું ફાવે માટે મૂકેલ છે. બાકી છે એ અનુસ્વાર, વિસર્ગ નથી.
પ્રશ્ન - ૮ અનુસ્વાર, વિસર્ગ, જિલ્લામૂલીય, ઉપબાનીય, આ ચારેને શું કહેવાય ? સ્વર કે વ્યંજન ? શા માટે? .
ઉત્તર - ૮ અનુસ્વર, વિસર્ગ, જિલ્લામૂલીય, ને ઉપબાનીય, આ ચારેયને વ્યંજન કહેવાય છે. કારણ કે અનુસ્વાર, વિસર્ગ, જિહામૂલીય, ઉપબાનીય, આ ચારે ય વ્યંજનનાં સ્થાને થતાં હોવાથી વ્યંજન કહેવાય છે. અનુસ્વાર મેં અને, ને સ્થાને થાય છે. વિસર્ગ, જિલ્લામૂલીય, ઉપબાનીય, ત્રણે ૬ ને સ્થાને થાય છે. મું, 7 અને આ ર્ ત્રણે વ્યંજન હોવાથી એને સ્થાને થતાં અનુસ્વાર, વિસર્ગ, જિલ્લામૂલીય, ઉપબાનીય વ્યંજન સ્વરૂપ જ ગણાય છે.
પ્રશ્ન - ૧૦ કુલ વ્યંજન કેટલા ?
ઉત્તર - ૧૦ કુલ વ્યંજન ૩૭ છે, ૩૩ વ્યંજન + ૪ અનુસ્વાર, વિસર્ગ, જિલ્લામૂલીય, ઉપષ્માનીય = ૩૭
પ્રશ્ન - ૧૧ કુલ વર્ણો કેટલા ? ઉત્તર - ૧૧ કુલ વર્ષો ૫૧ છે. ૧૪ સ્વર જે જ્ઞાનનાં ભેદને સૂચવનારા છે. + ૩૩ વ્યંજન
+ ૪ (અનુસ્વારાદિ)
પ૧