SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ CS · દીય હી, જેમ ૬ પૈસાનુદાન આપતી નથી. પરંતુ મેં દીઠ્ઠી લીધી, સર્વસ્વ ત્યાગ કયો . માટે ત્યાગ એ મોટુ દાન છે, તેથી વધારે દાનેવ્વરી કોણ? જૈમ ઉદાર માણસ પણ પોતાની પાસે ઈંક રાખીને પછી દાન આપે છે. જ્યારે ત્યાગી બંધ ત્યાગીને દાન આપે છે. અત્યારે આપી અભયદાનની વાન નથી ચાલતી, પરંતુ પૈસાના દાનનો વાત ચાલુ છે. કોઈ કરોડ રૂપિયા આપે તે મોટી દાનેવ્વરી ૩ આખી દુનિયાની ત્યાગ કરે તે વધારે દાનેશ્વરી માટે વિચાર કરી આપણે મામૂલી છીએ. તમે જીવનમાં આપી છધારે રાખી તે વધારે વસ્તુપાલ તેજપાલનું દાન ભગી છો ? તેમની મૂડી પાંચ લાખની હતી અને તેમનુ ધન વર્ષમાં હતુ. ચૌડ઼ રાખીને વધારે આપ્યુ હૈ, આ દાનેશ્ર્વરી દેવાય. તમે દાનમાં આપી દીધું મુળ ક્યુ છે કે વાસ્તવીક દર્શન નથી. માટે જ અહંકાર ગમે ત્યાંથી ટપડી પડે છે. દુ મેં જીવનમાં શુ કર્યું છે, એવું તો મારી પાસે વ્યુ છે કે ગર્વ લઇને ફરી ઘાડું! આ મારી અને તમારા બધાની વાત છે. મહાપુરુષોના આચાર પાસે અમારા પણ કંઈ આચાર નથી . આપણી ભ્રમીત, આંધળા થઈ જઈએ છીએ ત્યારે અઠારીઠ બનીએ છીએ. કષાય માર્ગ ભ્રમ દાન હૈ, જેને જીવનમાં જમ ન હોય, સત્યનુ દર્શન હોય તેને કષાય આવવાનો સવાલ થી. તમને લાગવુ ઐઇએ કે હુ બેવકુફ્ બન્થી માટે ડષાથી બન્યો છું. મારે તમને અત્યારે વીતરાગ નથી બનાવવા, પરંતુ જેવા કષાય છે, તેવા દેખાય છે ખરા? પરંતુ ઉલ્ટુ જ માની બેઠા છો. આપણુ જીવન સ્રાંતિ ભ્રમ છે. આપણુ મન મોટે ભાગે કલ્પનાઓ, અવાસ્તવીકતામાં રાચે છે. મન અવાસ્તવીક તરંગોમાં જ મનુ હોય છે. તે કદી જમીન પર રêતુ નથી. હ્તામાં જ ઉડે છે. દીવાસ્વપ્નો જોયા કરે છે. તરંગો, કલ્પનામાં જ સચે છૈ.
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy