________________
૮૦
સાબ:- ની રીમીટ જ ઠંડ્રલ છે, તેવા છીઈ પણ વારનમાં તમે વસી ખરા ૧ વૈસી તો મરી જવ ને ? અત્યારે તમારી પ્રા સ્થિત છે. ભૌતિક હિટએ ઉપાયને ૭૧માં નથી લઈ શતા તે તમારી નબળાઈ .
ઐઠ ભાઈ મારી પાસે આવેલા તે 5 સાબ મારે ઘઉં, સરસ્ ગોઠવાયેલો, પચાસ વર્ષથી અમે ભાગીદાર હતા. શૈક બીજ પર વિશ્વાસ Bતી. પરંતુ મારા સ્વભાવના કારણે શું બન્યું છે. પ્રસંગે ન બોલવાનું બોલાઈ ગયું. ભાગીદારી gટી ગઈ. ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ માટે વિચારને જીવ ઉપાય ફરે છે પછી ફળ ખાવાનું આવે ત્યારે કૃપાળ રે. પક કરતી વખતે ભાન ખરુ. ત્યારે તી બેભાન બની જવ છો, માટે સ્ત છપાય પ્રતિરેકવાળા હૌથ છે. ક્યારે પ્રસ્ત પાયમાં આવું ન હોય. લા જ્યારે જે રીતે $વાના હૌથ તે રીતે ઝરે. આરતી સૈવ તરીકે રાખી શકે તે રાસ્ત 6ષાથ ઝરે. ગુફાવાળી કારેલા પણ જંડાલીની જેમ ખાવ, તેની બહુ ગવાળુ પી ની લડપ્રેશર લો થઈ જય બળ હોય થાય માટે તેમાં પકા વિવેક જોઈએ.
ઉષાથ, ભરપુર અજ્ઞાનતાફવક, બેવફ્ટરીનું ફળ છે, અને તેનું પ્રચા અને પરીક દુખ છે, સ્વપ પણ દુ:ખ છે, ઉપાયનું ૨ પર દુ:ખ છે. જેને આ બધી વાતો ઉતરી જાય તે ડાહ્યો બન્યા વગર રહે નદિ, ભલે પછી ઇજાથ છોડી ન શકે પરંતુ મુખઈ છે તેથી માન્યતા નો ઘદલાઈ જાય. સમીતીનો જુવ કષાય છોડી ન શકે પર તેને તે , અનર્થકારી સંતાપ આપતા તો લાગે. તેનું મન Bર્યું તેને પ્રોત્સાહન ન આપે, પ્રેણાં ન આવે, જ્યારે તમારૂ મને તમને પ્રેમી અને પ્રોત્સાહન આપે છે, કારણ તમારી બુદ્ધિ ઉલટી છે. માટે માન્યતા ઉંઘી જ રદેવાની. પ્રોસેસમાં મેથન ૨૨તા જાવ તો માન્યતા પ્રદલાય જ. • - સભા- માન્યતા બદલવાની ક્રિયા પુનર્દકથી ચાલુ થાય ?