SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ જ પડી, જૈમ દ્વાતઙાલને સમજાવવા માટે તેની નજીકની ઠંડી પઙડી તેમ મનને ઉન્વીન્સ ૩શવવા તેની સહુથી નજીઝન પા બુદ્ધિ છે, માટે બુલિને પહેલા પકડવી પડશે. સભા:- સારૈબ, બુદ્ઘિ બુઠ્ઠી હોય તો ૧ પગ સાર:- તીક્ષ્ણ બનાવવી હોય તો ઘસી ઘસીને બનાવી. જન્મ્યા ત્યારે 6, 81 ની 5 પણ નહીતો આવતી, ભણીભણીને હોશિયાર થઈ ગયા ને ? જ્યાં રસ પડ્યો ત્યાં બ્રુદ્ઘિ ધારદાર કરી લીધી. ઘણાં તો ધર્મના ઢગમાં કોઈ ન સમજે, પણ વેપારમાં ઉલટ – સુલટ ગણિત ઙશ્તા હોય. ધર્મના ીનમાં ડોઈ યાદ ન ૨હૈ થરાઉન ચીળખના હોય, દસાબ - કિતાબ મગજમાં હોય, ભાવ-તાલ મોઢે હોય. આ બધુ કેમ? કારણ ત્યાં રસ છે. માટે તેમ ન ડદેવાય બુક્ષિ જાડી છે. આપણે બહિને જ પાડવાની છે. બુલિને બરાબર અનુકુળ કરી શક્યા તો મન માનવા તૈયાર થશે. મહાપુરૂષોએ શાસામાં લખ્યુ છે કે, શડતાલ મંઝી જેવા પાપુરુષના મોંમાંથી ૫૭૫ ભાવી વ્યક્તિની પ્રશંસા કરાવવાન નીકળે, તે નવાઈની વાત છે, પરંતુ પ્રસ્ટી પણ આવી વ્યતિઓ પ્રિયપાત્રથી કેવા દોરવાય છે. તેની નાડ કડી માટે જ ઠામ કરાવી શક્યા. તેમ આપણે પણ નાડ પકડવી પડી. ઉપાયો દુઃખરૂપ કેમ ધૈ ! દુઃખના સાધનરુપ ડેમ છે ? કષાય પીડાપ છે. આખા ભેંસારમાં કષાયો ઉભરાય છે. તેમાં પ્રશસ્ત્ર કષાય એટલે શુ૧. જૈ જીવનમાં એને નિરુપયોગી ધાધલ ધમાલ છે, નિર્થક પ્રવૃત્તિ હૈ, કષાય માગને વેવારી કરી છે, તમે બૈદુ બની ત્યારે જ તેનો જન્મ થાય. આ બધુ તમને તર્કલિથી સમજાવીએ છીએ, ઢેકોલોજી નથી. તમે ડાઈ શાંત ઙ્ગિ છો? હૈ જીવનમાં ગુસ્સે થાવ છો ? હા તદ્દન શૌય તો તેને બ્હાર ન કાઢî. ગુસ્સો કાઢવા માટે પણ પુણ્ય જઈએ પુણ્ય ન હોય અને ગુસ્સી ઠરી તો કોઈ થપ્પડ
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy