SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ઠામમાં પ્રભિપ્રાય મંત્રીનો જલે, ઇ મંત્રીની મરજી ન હય અનેે ! રાભરૢ પીતાની ગમતી વાત હોય તો પણ તે લેટ-ગૌ ઠરે, કરણ રાખ સમજે છે 8 આની ફિ વધારે છે. માટે રાજ્યમાં મંદીનુ અધિપત્ય હૈ, ત્યાં વરુચિ નામનો વિલાન હૈં, તે સન્ધિ-sળામાં વિશ્વેષ છે, મૈં તત્કાલ અદ્ભુત કાવ્ય બનાવી શકે છે. હવે ઘણી વિકતા હોવાના કારણે તેને થાય છે હૈ મારી રાજસભામાં ૬૯૨ થાય, જૈથી આપી દુનિયામાં મારી ખ્યાતિ થઈ જાય, માટે તે જ એજ સભામાં આવે છે અને સાત્યિકળાની વાર્તા ડરે છે. એનાથી રાજા પ્રભાવિત થાય અને રાજ્ય પ્રભાવિત થાય ત્યારે નિયમ શુ ? બેની તારીફ છે. એના માટે રાજને મન પણ થાય છે, પરંતુ વિચારે છે કોઈ પણ માણસને રાજસભામાં મહત્વ આપવુ કૈ નદિ ! કારણ કદાચ જોખમ પણ ઉભું થાય, માટે ઢાડતાલ ભેગી કરે તો જ મહ્ત્વ આપુ, તેથી દરરોજ ાંડતાલના મો સામે જુવે, પરંતુ ડતાલ તો પ્રભુના પરમ ભક્ત છે, શ્રાવક છે. તે તેમેને પગની પાનીથી ઓળખી ગયા છે. તેમને લાગે છે કે આ જીવ લાયક નથી. લુચ્ચો, સ્વાથી છે, અને મિથ્યારાષ્ટ છે. તેની પ્રશંસા હૈ આદર કરવામાં આવે તો મિથ્યાત્વને પોષણ મળશે, લુચ્ચાં અને સ્વાર્થના કારણૈ પણ નુક્શાન થશે, માટે રાજ જ્યારે તેમનું મી જુÔ ત્યારે કંઇક વિશેષ ભાવ ન બતાવે, માટે રાજા તારીફ ન ડરે. હવે ઘા વિસ સુધી આમ ચાલ્યુ. પરંતુ વરુચીને તો પ્રાસ, તારી મેળવવી છે. પણ મેળવી કઈ રીતે ? તેને ખબર પડી કે અદિયા મેનીન વર્ચસ્વ છે, માટે મંત્રી ક૨ે તો જ તારી થાય, તો હવે ભંગીને સાધવો કઈ રીતે તેને તપાસ ચાલુ ઠરી પ ડાથી પણ દાળ ગળે તેમ નથી, માટે છેલ્લે વિચાર કયો કે તને ભધિવાની નાડ વધુ છે મંગી ઉપર ચાલી શકે તેવુ કોનુ વર્ચસ્વ હૈ? ખબર પડી હૈ તેની પત્નનુ વર્ચસ્વ છે. સંસારના સ્તરના કારણે १ 1
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy