SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ 41 માને ત્યારે હથ એડે તો શુ કરશો ? "તુ હવે બનાવટ ક૨વાનુ દેવા?" આર્તી ભગવાન તમને કાંઈ બોલતા નથી માટે મા પડી ગઈ છે પણ જો કાન પાડે તો શુ હાલત થાય? જ શરતી ભૂકી તેમાં તમારે પ્રાથમિક ારતી પણ કરી થતી નથી. ઠારણ હજી મનની માન્યતાનું સંૌધન થયુ નથી. માટે પ્રત્યેક ક્રિયામાં માન્યતાનું મહત્વ ઘણુ જ છે. અને તેનાથી જ આત્મામાં ચિત્તશુદ્ધિ સ્થાપિત થાય છે. હવે ધર્મના લીગમાં પગલુ માંથા પછી વિચારી, પ્રકૃતિ, સંસ્કાર વ્હલવાની. પણ તે બધામાં પહેલા માન્યતા બદલવાની છે તે બદલવા દરરોજ વિચાર કવા પડે, જનેશ્ર્વરદેવીએ હીને સાચુ Rsહ્યુ છે અને શેને ખોટુ કહ્યુ છે ! મને તે સાચુ અને ચા કૈમ નથી લાગતુ. ક્યાં મારે ગડબડ છે. વ્યુ વાંધો છે આ રીતે અવલોડન શ ખ્યાલ આવે પછી જ તેને શુદ્ધિ કરવાનો પ્રોસેસ થાય છે. પરંતુ ઘણાને અત્યારે મેદરમાં શુ લીથા છે. તેની જ ખંબર નથી. ભગવાન પાસે ઈને ખૂબ જ ભક્તિ કરે ત્યારે થાયૐ ૐ તેમનો ભક્ત છુ. પણ તે વખતે તને પૂછી ૩૬ તેનો અધિકારી શું ખરો ભગવાને કરેલી બધી વાત મને ગમે છે ! અને ખોટુ, ખરાબ કહ્યુ તેને હુ સાથે, સારૂ તેમ માનુ ઘુ ? ને આવુ જ હોય તો ભક્ત દંડાવવા ૩ લાયક નથી. આ વાત તમારા અને અમારા બન્ને માટે છે. અમે પણ તેમનુ એક તત્વ ન માનીએ છે દેલાથી ઉલ્ટી વાનમાં જ મને રસ હોય, આગ્રહ હોય તૌ અમારી હંધી માન્યતા છે. માટે આ મિથ્યાત્વ છે. જ્યાં સુધી મનનુ સંશોધન ન કરો ત્યાં સુધી બંધુ નકામું છે. બધા પૂછ અભાવનો જીવ મૌકી ન થ ! હા, વાત સાચી છે પગ હૈ ? અભાવનો જીવ પીતાની માન્યતાૌને ભગવાનની આજ્ઞા ܕ
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy