SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ‘બધા ડુત છે. ઉંધી બુદ્ધિ લડાવાનું ભેજુ છે. હવે આવું સાંભળનારની હાલત શું થાય ? આમ તો ઘી ગુમરાણ થઈ ગયા, હકીકતમાં આ વાતમાં માંસાહાર બેસે તેમ છે ? માંસાહાર ને stવાય તેનો વિચાર જ ન કરે. હકીકતમાં માને માંસાહાર હૈ પ્રસંગે હગ થાય છે ત્યારે તાવ આવે તો ભૂખ્યા રદેવું પડે છે. 5 બીજી તકલીફથી પકા કુખ્ય રાખે છે. માટે શું તે વખતે માંસાહાર થાય છે માંસ ખરાબ કેમ છે તેમાં ફુતા છે અને સ્ત્રીને પqવાનો ભાવ ઈ, માટે તે ખરાબે છે. જ્યારે ઉપવાસ ૩૨નારને બીજાને કામ આપવાનો ભાવ છે કે બીજને અભયદાન આપવાની ભાવ છે. માટે તમે પરિપક્વ ન બોં ત્યાં સુધી, ગમે તેનું સંભળાય નહિ. સમ્યગદષ્ટિ ગમે તે ર્મશાસ્ત્ર વાંચે તો તેનું જ્ઞાન અભ્યજ્ઞાન જ થાય. મિલ્યાટણ ગમે તે ધર્મશાસ્ત્રો વાંચે તો મિથ્યાજ્ઞાન જ થાય છે. શભા:- સાધના દ્વારા મનને વશ ઝરી, તેનાથી ૪મી બહાર લાવી આત્માની શુદ્ધિ થાયું ? ચારૈબલ્સ:- હા, ચીડ સ. પદાર્થ વિજ્ઞાનની નિયમ છે જે પ્રક્રિયાથી આત્માની અશુણિ થઈ છે, તેનાથી ઉંધી કાઢવા કરી તો આત્માની શુ થાય. ધાત્માને કોઈ ડર્ષ લાગે છે, તેમાં મન સાધન વને છે, જેવા મનની ભાવ તેવા કર્મના બંધ થાય છે. કર્મ જે ભાવથી બંધાય છે. તેનાથી ઉલટો ભાવ શૈ ઐટલે ડર્મ છુટે છે આ પદાર્થ વિજ્ઞાનની દૃષ્ટિ માન્યતા છે. મનને વશ ડવ ને ડારકાથી મન બેavમ બન્યું છે, તે ભાવોથી ઉત્તર ભા કરી તો મન જ્ઞાબુમાં આવશે. જેમ નોકર તમારુ ધુ કરતી નથી, જે ડારકાથી સ્વછંદી બન્યો છે, તે કારમાં પાછું ખેંચી. લો તો નોકર સ્વરછરી બની શકે ખર૧ નોકરનો અર્થ જ પરાધીનતી છે, રણા તેના માથે માલિક છે, માટે કે જે છુટછાટ આપી હોય,
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy