SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ પછી ભગવાનના પરમ ભક્ત થયા, પણ દીા લીધી નથી. સંસારમાં રહ્યા છે. પણ માન્યતા ધરળથી બદલાઈ ગઈ છે. પહેલા તો તેઓ સત્તાધીશ, રાજ, વૈભવ ઘારણ ૭૨ના૨ા પ્રશ્નનું ર1 કનારા, માનો નાથ છુ ” તેવું માનતા, પરંતુ અનાથીમુનીએ પ્રતીત કરાવ્યુ કે તારી ભતને પ્રશ્નનો નાથ ભલે તુ માનતો હોય પણ તુ સ્વયં બનાથ છો. અને આની પ્રતિતિ થવાથી તેમને પોતાની તને મારગ માની છે. જડ પુદ્ગલો આપતીમાં રમણ કરવાની તાકત ધરાવતા નથી. માટે તેમને ભૌનિક રિધ્ધિ શિધ્ધિમાં અસલામતીનું ભાન થયુ. તમને આવુ નામ થાય છે પદ્મ 1 બેન્કમાં તમારે બંગલામાં ચાર સીક્યોરીટી હોય, તીનેરીમાં ધુ ગોઠવેલુ હોય ત્યારે તમે તમારી બધી સલામતી છે તેમ માનો ને પરંતુ ત્યારે પણ અસલામત છો તેનુ ભાન થાય છે ખરું? તમે રિધ્ધિ-સિધ્ધિ વૈભવમાં સલામતી માનો છો અને આ ન મળે તો અનાધતા માનો છો માટે તમારી માન્યતા શુ તમે માંદા પડો ત્યારે એ કોઈ ન સાચવે, ચિંતા ન કરે તો બધા સ્વાથી સુરો છે. અને એના બદલે ને બધા ખરૂં પગે ઉભા હૈ, સમાજમાંથી બધા ઝૂછવા આવે નો લાગે બધા મારી ચિંતા કરનાર છે. હું એકલો અર્લી નથી. માટે વિચારને માન્યતા થ્રુ ૧ એટલે શ્રેણિકની મિથ્યાત્વ અવસ્થામાં જેવી માન્યતા હતી તેવી જતમારી માન્યતા છે ને ૧ પડ્યો બોલ ઝીલે ત્યારે પણ નાના લાગે ખરી ૧ અશરણં છુ તેમ લાગે ત્ બાર ભાવનાથી માન્યતામાં મૂળ પરિવર્તન કરવાનું છે. તેમને એક્ત્વ ભાવના ભાવી છે. ધ્વજ હું એકલી છુ . મા કોઈ નથી ૬ કોઇનો નથી. જેમ તમને કોઇના પ૨ ૨૭ નથી, ભા૨ા ૫૨ ૩ઇને ૨ાગ નથી, શત્રુ છે. તે પણ ખીખીય પરનો છે. તમારા નિકટ સંબંધીની પણ ભવ
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy