________________
૪
પાપ વ્યવહારથી ખરડાયેલા હોવ છો, જૈમ તમે સામાયિકમાં બેસો પછી તમારાથી વગર ડારો ઉઠાય નહિ, વગર કારણે ઉઠી તો પાપ લાગે. ડોગ ગયુ, ડી આવ્યુ તે બધુ ઐઇ લઈએ તો ચાલે પ? બેઠા બેઠા આમતેમ હાથ હલાવી સૌ પણ દોષ લાગે. મન-વચન-કાયાની ગમેતેમ પ્રવૃત્તિ થાય નદિ.
સભા:- તો કયા કારણે સામાયિકમાં ઉઠાય ૧
સાêબજી – જ્ઞાન, દર્શન, થાનિ હૈ જેના ઘણા પૈટા યોગો છે. જેમ વિનય, ભક્તિ, સ્વ અને પરની આરાધના ઠારો ઉભા થવાય. પણ હ પર્ણ જયગાથી જ ઉભા થવાય. તમને મળેલ વાલ્મિનો ગમે તેમ ઉપયોગ થાય નાદ બિન જરૂરી બોલી, વિચારો તો પણ દોષ લાગે. તમને તો કુદરતે આપેલ શક્તિનુ મૂલ્ય નથી . કચરાની જેમ વૈડડી નાંખી હીં. આવી શક્તિ કોઈ બધાને મહી નથી. પણ મળેલ સાધનોનો વ્યાવશ્યક સદ્ ઉપયોગ કો બેઈએ.
ભ:- આપે કહ્યુ સામાયિકમાં દર્શન માટે એટલે ઙઇ રીતે ઉભા થવાય? સાહેબજી- જેમકે પરમાત્માની સામુણ્ડ ભક્તિ ડરવાની હોય, દેવવંદન ડવાના હોય તો દેરાસરે જવાય. દર્શનાચારના સેવન માટે આ હલન ચલન થાય છે જૈમ ગુરૂની વૈયાવજ્ય કારણે ભક્તિ કારણે, વિનય તરીકે ષણ સાથે જઈ ડો છો. તેમ ભગવનાર પાસે જઈ ઘડી છે. આ બધુ આવશ્યક હોય તો.
પણ જેમ શ્રીમંત માણસ રસ્તામાં પૈસા ઉડાડતો ચાલે. જોકે કોઈ ચલો ભળો નાદ અને મળે તો પણ મેડ-હાઉસમાં દાખલ કરી, પા કોઈ કરે તો શુ લાગે ?
ભા:- ચક્રમ
સાધ્ધનુ !- ચક્રમ લાગે ને ? પાંચ રુપીયા એમનેમ ઠંડી દે કૈટ્રાડી નાંખે તો જ ગાડો લાગે તેમ તમને મળેલ શક્તિની કિંમત તમે કૈલી