SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જૈમ ડીલમાં મેલ હોય પણ એ પાણી થીંડીવાર પડ્ય ૨ તો પાણી સ્વચ્છ દૈખાય ને ! વાસ્તવમાં પાણી સ્વચ્છ છે હૈ ડોળુ છે ? પાણીને હલાવો એટલે મેલ આવશે. તેમ તમારુ મન શોન ક્યાં સુધી 1 કોઈ સળી ના કરે ત્યાં સુધી ને ! સખી કરે એટલે કચરો. ઉભરાય તમે શાંતિથી સૌ પર બેઠા હોવ ત્યારે લાગે વ્યાપણુ મન શાંત છે પણ પરિસ્થિતિ ધ્યાન નથી. ૧ સામાયિશ્નમાં આરાધના કરી છો ત્યારે ડાહ્યા ડમરા થવા લાગો છો. તમને લાગે અત્યારે મન શાંત છે. પણ હડીડતમાં ત્યારે પગ ક્ષોન નથી. અંદર તે વખતે પણ કચરો ભરેલો છે, કોઈ બહાર નીકળી ગયો નથી. માટે સ્વચ્છતા, નિર્મળતાની વ્યાખ્યા સમજ્વાની છે. સભા:- બધો કચરો જલદી ન બીપી જાય? સાદેબા - ઉતાવળા ન થાક્યો. જો બધો કચરો નીકળી. ાય તૌ વીતરણ થઈ જાચો. પણ જેટલો કચરો બહાર કાઢ્યો એટલા ચોખ્ખા થયા કહેવાઓ. ૩થરો નીચે બેઠો છે એટલે સ્વચ્છ થયુ તેવું નથી. મૈલ નીચે બેસાડવા પ હૈ ૐ બહાર કાઢવા જપ છે? સામાયિક, પ્રતિઽમર્ગ, પૂજા, તપ આરાધના લારા થોડો પણ કચરશે. આઉટલેટ થવો એઈએ. તેને શ્વરપ્રેસ કરીને ન ૨ખાય, તમારું મન શાંત ક્યાં સુધી ? નિમિત્તો દ્વારા વિધ્ધ વાતાવરણ ઉભું ના કરે ત્યાં સુધી ને! માટે આાને આાપણે ખરી ભુહિ કહેતા નથી. જૈનશાસનનુ તત્વ બરાબર સમજો. પ્રતિક્રમણ, સામાવિડ નાં એટલા ટાઈમ પુરતુ ડોઈપણ નિમિત્ત મળે તો પણ મન શહેત જોઈએ, અને શાંતિ ન ૨૨ તો તે વાસ્તવીક ક્ષુદ્ધિ નથી. ભા:- વ્યાશ્રવ, સેવર બંન્ને માર્ગ છે. સાદધ્વજ - આશ્રવ પણ ન કર્યો, સેવર પણ ન કર્યાં. કથરી અંદર પડ્યો છે. જેમ પાણીમાં ગંદકી છે તો તેની અસર પણીમાં રહેશે ܗ
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy