SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ 1 જવાબદારી ખરી, પણ માપી ગામની નાદિ. સભ- ઘરમાં નીક૨ ઠાઈ ખોટુ દુમ કરે તો અમને પાપ લાગે સાવ ઘરમાં નીડર પો 51મ દરે તેનું પાપ શેઠને પણ લગે. તમારી દીકરી પણ કોઈ ખીરુ 51મ કરે તો તેમને પાપ લાગે. ત્યારે રીઝવું જોઈચ્છે , ન શકો તો પાપ લાગે. * શિષ્ય અધર્મના માર્ગે સ્તી હોય તો ગુરુને રીઝવી જોઈએ . ન ૨ોશો તો તમને પાપ લાગે. પણ આખા સંઘમાં બીજો કોઈ સાધુ કાંઈ મથી રતાં હૌથ તી અમને પાપ ન લાગે. અમારી જ્વાબદારી અમારા શિષ્ય પરિવાર માટે હોય છે. પતિ પત્નિને જવાબદારી આવે. પરસ્પર $વ્ય ૩૨ છે માટે સુધારવાની જવાદારી આવે. પણ તેમાં પણ જ્યાં ત્યાં માથું મારી તો દોષ લાગી. તેમ ધર્મના હઝામાં પાક ૪ઈ નવી શ્રાવ્યો હa તે વખતે તમે થોડા વધારે ભાર હોવ તો તેના ગુરુ બની જવને ૧. તે ચાલે નાદ. છે તેમ ઘણી વખત મીટ બધાને વહાલા થવી, રાજ રાખવા પ્રયત્ન કરતાં હોવ છો. જેમ સગાવહાલાં મરે ત્યારે એવી મીઠી મીઠી વાતો કરે ૐ જેમાં જુઠ્ઠાણાનું ગણિત જ ના હોય. વિચારશ્ન વૃતિ છેવી છે. સામાને ૨ી ખુશ કરવા સત૨ જુઠાણા ચલાવ, તેમ જે જ ડીઈનાથી ઓછું આવે તો વાતવાતમાં ખોટું લાગી જાય, ગોછુ આવી જાય, વાલી બાબતમાં અtધુ આવે, વાંધા વચા પડે. આ બધા અશુભ લેચાજજે ભાવી છે. તેનામાં તેને લેસ્થ શર્થ નથી, - સાટે વિચારવાનું છે કે માપ ભલેશ્યાના ઘરમાં આવી ગયા છીએ હૈ નાદ તે પાસવી નહિ ? અને પામવી હોય તો તેના માટે ચેતન, મને વિચારી દ્વારા પુરુષાર્થ દરવાની છે. - અશુભ લેયાથી ઉંઘમા પર ભારે ઉર્મબંધ થાય છે. પ્રભ
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy