________________
2.35
સારેબાઃ- નાની ખરાબ વિચારોનો અર્થ શું? જેમ તમે બેઠા છી ગરમી છે. એટલે અકળામણૢ થાય છે ત્યારે જા ઠંડક થાય તો સારુ લાવી બારી ખોલીએ આપ્યું જેઇપણ થાય એટલે અપેા આવી, માટે અશુભભાવ થયો કરવાય. પરંતુ ડાઈનું લુંટી લેવું, વિારો 8 વામનાના વિચાર આવવા તેજ ખાલી અશુભભાવ છે તેવું નથી. પણ કોઈપણ પ્રકારની અપેા આવી એટલે અશુભ ભાવ થયો કહેવાય.
જૈમ ખાતાં સ્વાદીષ્ટ વસ્તુમાં રસ પડ્યો એટલે અશુભભાવ શ્રાવ્ય દેવાય. પરંતુ શુભભાવથી સંપૂર્ણ મુક્ત વ્યારે થવાય છે. જ્યારે સુખની અપેલા ન હોય અને દુ:ખની નારાજ્મી ન દૌય.આવ સ્થિતપ્રત વો હોય છે. ચાવા જીવો પર સંપત્તિની વરસાદ થાય દુ:ખોની ડી વરસે પણ તેમને કોઇ અસર ન થાય. પણ જેને જરાજરામાં અસર થાય હૈ તેતો અશુભ ભાવમાં જ છે. આપણે બધા જ લાઇમાંથી એઠ સેકન્ડ પણ અશુભભાવથી મુક્ત નથી. આપણને ચોવીસૈ ક્લાદ અમુક પ્રકારના સુખની અપેા ની ખરી ને ૧ ૨હેવા ઘર ભૈઇએ તેમાં પણ કૈટ કૈટલી સગવડતા બેઈએ . જે મપી છે તે બધી પર લાગે છે. માટે લગતાં થતા, ઉઠતાં, બેસતાં બચી 18!દે છે જ
:
તમને કેટલાય દુઃખ એ આવે તો સારું તેવી ઈચ્છા ને ગ્રામના પણ પડે છે. મોટા રોગો ન આવે તો સારુ તેવી ઈચ્છા હોય છે ને કોઈને આવા મોટા રોગી આવ્યા હોય તેનું સાંભળો ત્યારે શુ થાય છે? બધા આપણને આવું ન થાય તોસા. માટે હારો પ્રશ્નોની દુઃખ ન આવે તેની દાભના પડી હોય છે. અને ક્ષા પણ સુખી દો તે બધા મને મળે અને મળેલા સુખી જળવાઈ રહે તો સારું. બઘા પ્રાર્તધ્યાનના સંકલ્પ વિકલ્પો છે.
ધ્રુવને અનુકૂળતાની અપેરા અને પ્રડિળતાના વિયોગની