SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ' ‘ગુણી દીર્થ માટે તેની લેણ્યા શુભ હોઈ શકે. પરમ પ્રકૃતિ સાથે ' હૈયાને લેધ છે. પણ નાસ્તીક હવાના નાતે તેને થન સ્થાન માવવાનો સવાલ જ નથી. પણ તે વ્યકિત વિચાર કરે, પ્રવૃત્તિ કરે ખાતી પીતી હોય કે દુ:ખ આપત્તી આવે ત્યારે તે આર્તધ્યાનમાં જ દોય. એટલે સ્થાન અશુભ હોય ને લેથા ભ હોય. થી વિશ્વભએ 6ણ કે અશુભસ્થાનમાં અશુભ લેસ્થાની સંનવ છે. પણ તેવું છે તે નથી, પણ શુભદ્ધિાને તેં કોનામાં હોય કે નામાં શુભ લેથી જ હોય. માટે શુભસ્થાન પામવા માટે શુભ લેશ્વી પાસવી જ પડે. આપણે જીવનમાં શુભ સ્થાનના માર્ગે જવું હોય, અઘણી તીના હારા ચિત્ત કરવી હોય તો બેફાઈડ તરીકે શુભ લેસ્થી કેળવવો પડે. તે નહિ આવે ત્યાં સુધી શુભધ્યાન દીવા સ્થાન જેવી વાત બની. - અત્યારે શાન માટે ઘણી જ સમર્થ છે. ખાલી પલાંઠી વાણીને બેસી. ઈચ્છે , ચિતન વીએ એટલે સ્થાન આવો ક્યું નથી. સામાન્ચે રીતે મન જે શુભ પતિ કરતું હોય તેમાં મેદાર બને ત્યારે શુભ સંકલ્પ આવે, શુભ વિચાર આવે, પણ તે સંધ્યાન જ બની હોય તેવું નથૈ. - પલાંઠી વાળી નવ8ારના અર્થનું ચિંતન કરતાં થઈ જઈએ કે પરમાત્માની મુર્તિ સાથે લથલીન બની બેસી જઈએ કે માત્મ સંબંધી ચિંતન કરીએ એટલે થાન આવી જતું નથી. તેમાં શુભ ચિંતન, શુભ ભાવનામો થતી હોય પણ તે ધ્યાન માટેનું જ નથી. પરંતુ શુભ સ્થાન માટે શુભ સ્ત્રી અનીવાર્ય છે. જેમ એક વ્યક્તિ પરમાત્માની ભાન બહુ જ લયલીન થઈને . કરે છે પણ જો તેનો સ્વભાવ સ્વાથી હોય જેમકે ધંધામાં તેને સ્વાઈ આવે તો સામે ધ્યાનને ગમે તેટલું નુક્રશાન થાય તે જોવા
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy