________________
222
અધ્યાત્મની દુનિયા ખુલી ગઈ.
भने
તમારા જીવનમાં તત્વ સંવેદન આવે તો આખી અનૠતિ પલટાઈ જાય. પછી તો તેને લાગે કે મેં જે વિચાર્યું હતું કે સમજ્યો ની કે જાખ્યુ નુ મૈં બધુ નક્કામ હતુ. પથી તો પોતાની કુલ ૫૨ હસવુ આવે કે આવુ નક્કર સત્ય પણ સમાયુ નં. જૈમ તમારી બુધ્ધિ તાં ગ્રોથી બુદ્ધિવાળા પર હસવુ આવે છે. તેમ. જેને તત્વસંવેદન પ્રગટે તેને પોતાના જૂનાળ પર દસવુ આવે. હવે પરેવુ સ્થાનઠ ભોગમાર્ગની સાચી દ્યા કરનાર માટે છે. ચૌથા ગુણસ્થાનૐ સમીત – અન્નર્વ આલોચન
તે જીવ કોઇ પણ ક્રિયા કરે, સૌ બૌલે, પ્રતિમણ ઠરે, પ્રજા કરે, ધર્મની કોઈપણ પ્રવૃત્તિ કરે ત્યારે અપૂર્વ આલોચન શુ હોય. તેની સ્પર્થ કે પૂર્વ કરી પણ અનુભવ્યું ન હોય, વિચાયું ન હોય તેવું તેને હવે સુરવા લાગ્યુ છે. તેની આ બધી ક્રિયા મોડસાધક છે. મોક્ષમાર્ગની છે. અને જૈને આ નથી તે મોડામાર્ગની બહાર છે. પાર્ટી આ અદ્ભુત ગુણ છે.
આપણે કાંઈ ગયા ભાવથી સમડીન લઈને આવ્યા નથી તેથી જન્મ્યા ત્યારે કોઈ ધર્મની ગતાગમ પણ નહતી. આપણી બધી
ધ અવિવેકી હતી. તત્વના બાંધૐ વિશેષ સમજ નહોતી પરંતુ હવે જો પામીએ તો નકાળ જોઈને થાય છે. જૂનામાં કેટલી અજ્ઞાનના હતી. અને જેમાં મેં સુખ માન્યુ હ તે મારી ભ્રમણાત્મક અનુભૂત્તિના ખ્યાલો હતા. પાલી તમને અપૂર્વ આર્લોચનનો અનુભવ થાય છે ખરો?
વ્યભા:- ક્રિયા કરતા કઈ રીતે આનંદ આવે સાહેબશ્વ:- ક્રિયામાં રસ હોય તો તે ક્રિયા છતાં આનંદ આવે.