SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.૮ માટે તેથી થાય તેની આનંદ છે અને માપી જીત્યા તેની માને છે. વાસ્તવમાં કોઈ તથ્ય નથી. શ્રમ એ તો વ્યક્તિનો સમય અને દિનની બગાડ છે. માટે ૨૪ કલાક વસ્તુથી જ આનંદ મળે તેવું નથી. પછી ભાવીથી જ શર્ષ, શોકની લાગણી પેદા કરીને સુખદુઃખની અનુભવ કરો છો. માટે જે વખતે જે ભાવ થાથ તેવો અનુભવ થાય છે. A ભાવ તેવી જ અનુભૂતિ થાય છે. દરેક વ્યકિત પોત પોતાની . દુનિયામાં છે. તમારી મનના મોતરીક ભાવ ને તમારી દુનિયા . મારા મનની આંતરીક ભાવ તે મારી દુનિયા. . માટે પણાના ભાવોનો છે,ભીતા છે. તમારી છાત્મા ધારે તેવા ભાવ કરી શકે છે અને તેની અનુબૂતિ તમે કરી 21st છો. સભા - ઉઘમાં પપ્પા મનવૃતિ હોય છે? માદેવજ - જૈવા ભાવ કૌથ તેવી અનુભૂતિ થાય છેસૂતા પકાએ કોઈ અચાનક અવાજ કરે તો ગભરાઈ જ ને ? માટે ઉથમાં પણ ભયની લાગણીનો અનુભવ ચાલુ છે. તમારા ઘરમાં કે ધંધામાં કોઈ ટેન્સન અાવી ભવ્ય તી તે વખતે વાડ કે આઘાતની લાગણી થાય છે ત્યારે તમને ઉથમાં પણ આ ટેન્સન કે ભયની ચિંતા હોય છે. આવા ટેન્સનમાં ઉઘમાં જે આરામ મળે ઘને ટેન્સન હી હોવ ત્યારે માં જે સ્મારામ મળે તેમાં ફેર પડવાની જ. તમારી ઈચ્છા મુજબ કેટલીય બાબતો થતી નથી તેનો અફસોસ મનમાં સંઘરાયેલો હોય જ છે. તેમ તમારી ઈચ્છા સંતોષાય તેનો માને પણ મનમાં પડ્યી હોય છે. અને જ્યારે બધા ભાવો નથી રહે ત્યારે જ . સમતા આવે છે. અત્યારે વાત, ભાવો , રોગ-3પ બધાની અસર મન પર છે. માટે એ ઉપકા પા મન આવી અસરથી મુક્ત નથી. મન માં ઉજર પ્રકારના શગ-૩ષ ધરબાયેલો પડ્યા છે.
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy