SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ઉગી નય. જેમ ઘણા શું કરે જાડના ડાળી, ડાળખાં, પાન, ફળ કાપી નાંખે. પણ તેના મુળિયા સાબુત રાખ્યા હોવાથી ઉગી જાય. તેમ ઘણા આના સાથે થડ પણ કલ્પે પણ સુખિયા સાબુત હોવાથી પાછા ગી નય. ઘણા આગળ વધીને શું કરે સળિયા પણ ઉપર ઉપરથી કû, અજીબાજુથી પણ કાપે પણ મુખ્ય મુખિયા પર નીચેથી પ્રદાર ન કરે. મુખિયાની જે નીચલી જ્ડ હૈ તેને જ નથી કાપતા માટે તેના પર જૈન્નાર નથી કશ્તી તે ઝાડને ઉખેડી શકતી નથી. તેની જેમ અનેતીવાર આત્માએ ડાળી ડાંખળા થડ થોડા કાપ્યા પણ મુખ્ય મુખિયાન હલવા જ ન દીધી: માટે જ સંસાર લીલોછમ ૨થી, દરિયાળી રહી. ૨૪ ૩લાઠ શગ-વૈષમાં માઠૌણ ઠરાવે છે ! રાગ-દ્વેષ પ્રત્યેનું આકર્ષણ છે તે. જ્યાં સુધી રાગ-વૈપનું આ૩પી ત્યાં સુધી તેમાં મજા આવી અને ત્યાં સુધી સંસાર કપાવાની નથી. માટે શગ-હૈપ પ્રત્યેની જે રગ છે તે ખરાબ લાગવી શૈઈએ. તે ખરાબ કેમ નથી લાગતો? તેના માટે દભિસૂરિએ લખ્યુ ૩ અખેતઙ ળથી રાગની અમર્ અભિનિવેધ છે. સદ્ અભિનિવેષ એટલે આસદ છે. એઠ પ્રકારનો ણ-સુધ પ્રત્યેનો કપાયોનો પડ્યો છે. એક વસ્તુ સારી લાગે એટલે મમત્વ રૂપે આગ્રહ બંધાઈ જાય. મોટા ભાગના જીવો ધર્મ દરની અને ધર્મ ન કરનારા એમ ત્માને ઠે પ્રસંગે ગ-દ્વેષ ઠરવા જૌઇઐ. રાગ-વૈષ વગર જ્ડનમાં મા શું 1 અવસરે ક્રોધ, પાપ કક્ષ્ા એઈએ. સાથે ગુણ દેવતા એવું થય છે ગુણો કેળવ તો લુટાઈ ઈચ્છે, બરબાદ થઈ જઈશુ દેશન થઈ જઈશુ. જેમ ઘરના દેખવવી એત્વ શું? ખિસ્સું ખાલી થશે. દાન આપતી વખતે શું લાગે છે ? ખાલી થઈ ગયા કે કોઈ મેળવ્યુ લાગે
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy