SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ગુની તેનું કબુલ થાય તેમ છે. પૈ સાને થાય છે કૈ ીકરી તો મરી ગઇ, કાંઈ પાછી આવવાની નથી. હું સ્ટેટમેન્ટ આપીશ તો આને ફાંસી ડાં જન્મટીપ થશે. જીવન બરબાદ થઈ જશે. આમ કરવાથી નારી દીકરી કોઈ પાછી આવવાની નથી . તેને આવેશમાં આવીને ભૂલ કરી છે. શું કામ મારે કોઈનું જીવન બરબાદ કરવું ? માટે સ્ટેટમેન્ટ આપવાની ઘસીને ના પાડે છે. હું દિલથી તેને મા આપુ છુ. માટે મારે ડોઈ સામે પગલાં લેવા નથી. વે વિચારજો આ બાઈની ના ગુણ દેવી! દુશ્મન જેવું કામ છે તેની પલ્લો લઈ શાય તેવા સંયોગી છે છતાં વૈર લેવાની વૃતિ ન રાખે તે દેવો બ્રા ગુ દેવ્યો હશે. હવે તેટલા માસથી તે બાઈ શું અધ્યાત્મીક બની જાય! મારી તમને પ્રશ્ન છે. એટલા માત્રથી શું ભાવજૈન બની બય ૧ અમારામાં ઠે તમારામાં ીમ! ગું? નથી તેના કરતાં પણ મંઇ ઘણી વધારે ગમા છે એટલે શું તે ભાવથી જૈન જૈ સમાઃ- અપરાધી પ્રત્યે ના ડરે સૌ સમીન આવે 1 સારેબલઃ- ઇશુખ્રિસ્ત દેવી મા આપેલી એટલે શું તેઓ સમડીની હતા. માટે જ આપણે ત્યાં આવ્ય દેવ, આવા ગુરુ, આવો ધર્મ એમ શબ્દ વાપર્યાં છે. માટે આનંદઘનજીએ કહ્યુ રામનામ જપો.... મહાવીર પી તો જ તરી જશો તેવું નથી. પણ ગનેે તે નામ હોય, પરંતુ ાટલા આટલા ગુઠા હોય તે દ્વારા ભુ. આટલા ગુણ હોય તે મારા ગુરુ. સોનુ સાચુ છે કે નકલી છે તેને નક્કી કરવા યુનીવલિ એક જ હોય છે. ગમે ત્યાં જાઅે પણ સૌનાની ચક્રાસન્નીનું ધો એક જ હોય. દુનિયામાં બધા માન્ય કરે તેવા જ ઘીણ આપ્યા છે. * બાપાપ જીવન જીવતાં ન હોય તેને સદ્ગુ8મ કરવાય? હંસા ચોરી, અસત્ય પાપુ છે. આ બધુ જેના જીવનમાં હોય તેનું જીવન નષ્પાપ જીવન જૈમ કરવાય માટે જૈનધમ કરે છે
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy