SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૮2) જ્યારે સરગુકરનો વિકાસ થાય છે ત્યારે આવૈ છે. મનની મલીનતા તે ઊષ છે. પણ ઍનામાં સરળતા ઉશરતા 6 થs ગુet આર્વ છે તેનું મન નિર્મળ દરેaiી ને માટે સારાપણાની વ્યાખ્યામાં સશુent જ આવ્યો. અને સદ્ગુણોના વડાસથી ચિત્તશુહિ આવે . ચિત્તા આવી ક્યારે ? ” પાતાળ થવાથી આવી પર માં આત્મશુદ્ધિ બૅથી. આત્મશુદ્ધિ વગર ચિત્તશુદિની ફૂટી કોડીની કિંમત નથી. ઉલટ ઘા ઠેકાણા નુકશાનનું કારણ બને છે જે સંસારમાં રૂખડાવવાનું કારણ બને છે. માટે ચિત્તશુદ્ધિને જે માત્મશુદ્ધિ માની. બેસી તી ઉત્કૃષ્ટ મ, વિન રેવાશો. ઉપરકી માર્ગમાં જ જમ થયો છે. જે ભાઈ ધાત્મકલ્યાણના સાધનરૂપ છે તેમાં જ ભ્રમ થથરે છે. દવે આળ કરે છે કે આત્મશુદ્િ રવી કઈ રીતે તેના પાથ શું કહેવાય કોને ? આ બધા ગંભીર પ્રતો છે. સમજવા જેવા છે બી ધમમાં આના માટે ભલભલા ગોળા ડરે છે. આપણે ત્યાં પણ નહિ સમજનારા ઘણા ગોટાળ ઝરે છે . અમરેન્દ્રવિજય થઈ ગયા, વ્યક્તિગત વાત તો નથી પરંતુ મને એ સમજવામાં જબરદસ્ત થાપ ખાધી છે, તેઓ લખે છે કે ચિત્તશુળ ધિનું અંતિમ લડય છે, ચિત્તશુદ્ધિથી થ્રા સફળ . આચાર, વિચાર, તકમણ, સામાયિક, પ્રજા બઘી કિંથાથી ચત્ત હું ન લાવી શકો તો ફોડ છે. ચિત્તશુ8િ લાવો તો તે શિયાઓ સકૂળ છે. અમારી દષ્ટિએ તેની પ્રત્યેની છડી ભૂલી ગયા છે. એ ચિતશુઈને અધ્યાત્મીશ ડ ફલા હોય તો પછી જેનું મન વધારે શાંત હોય તે ઉંચી ભૂમિકામાં ગાથી. પરંતુ તેવું આપણા શાસ્તો કરતા નથી. પાકા લખ્યું જીવ ઉપાથોથી તદન શાંત થઈ ગયો હોય, પ્રસન્ન ચિત્તવાળું હોય, સમતાનો અનુભવ ઠરતી હોય પણ જો તૈનત્યાં સમડીત ન દીવ તો તે નીચલી ભૂમિકામાં છે. ઘણી વખત નાસ્તીકોના
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy