________________
? ','
1
'સાદેધપુર- હા, ઔઘ્યીઠ ભાવની ના કહૈવાય. તમે ગદો તે બોલી પણ તાકાત હૈ નદિ ભાવને ડાબુમાં કરી શકો છો . તમે પછીઠ ભાવની મા ધારણ કરી તે વખતે તમને ક્રોધની અનુભવ નથી. માટે અશાંતિમાં શાંતિ થઇને ? અને આ પ્રત્યક્ષ અનુભવ છે. જેમ તમે જીભ પર માં æો અને સાડર મૂકો. જ્યારે મરચાં મૂકી એટલે ચચરાટ થશે. અને સાકર મૂળે એટલે મીઠાશનો અનુભવ થવો, અને બધાને જ આ જ અનુભૂતિ થશે. માટે નાગ કાળમાં કોઇપણ વ્યક્તિ શુભભાવીનું સ્વન કરે તો ચોક્કસ તેને સુખ, શાંતિની જ અનુભવ થાય, થાય ને થાય. માટે ધર્મ કરે તેને થોડીક તો મનની શાંતિ થાય જ. પછી ખાલી ધર્મના નામથી વાતો કરનારની વાત નથી.તેમ તમે મનમાં આવેગો, ઉજ્જૈ12 મલીન વૃત્તિ કરી ત્યારે અંદરમાં શું અનુભૂતિ થાય છે 1 અને મની, પરોપકાર, ઉદારતાના ભાવી કરી ત્યારે શું અનુભૂતિ થાય છે. ચોક્કસ શુભભાવથી મનને શાંતિ મળે છે અને અશુભ ભાવથી મનને અક્ષાંતિ પેદા થાય છે. આ સંસારનું નક્કર સત્ય છે. નાસ્તીક માણસ પણ શુભ ભાવના કારણે જાય તો તેને શાંતિ મળે છે અને વર્મી ભાસ પણ ને અશુભ ભાવના શો ભય તો તેને “શાંતિ મળે છે, દુ: ખનો અનુભવ થાય છે. જેમ મરચા અને સ૭૨માં ભૈરવાર શક્ય નથી તેમ. ધર્મ પણ અનુભવ સિÎ છે. માટે મનન ભાવોનું વિશ્લેષષ્ણા અતિ જરરી છે, જેથી શ્રુતિ કરી કાઠો.
શૂ
પરંતુ અત્યારે મોટા ભાગના મન સાથે લડતા નથી. અને હસ્તી થઈને બ્રેસી જાય છે, રેશે કામ,કૌધ,વિકારોને નાશ કરવાની આપી તાકાત નથી. અને તેથી જ મનને મોકળુ મેદાન મળી તમારી વિશ્વાસ ગુમાવી દીધો છે. જેમ હોઠને જાય અથવા ભાડુઆત દાણીરી ડરીને ઘરમાં હંસી હાથ ખંખેરી નાંખો ને! બસ તેની જેમ તમે પણીમાં
મુનીમ
ગયુ છે. તો જબરી નળી
જય तो तभे બેસી ગથા