SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ 235 '' પ.પૂ. શ્રી પુત્રભૂષણવિજ્યનું સંદ્ગુરુભ્યો નમઃ ।। ।।મનોવિજ્ઞાન ) ગૌવાળિયા ટંક 136-64 રવીવાર અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંડર પરમાત્માઓ ગતના ભુવ માને આત્મ અવલોકન માટે ધર્મતીર્થની સ્થાપના કરે છે. નાનીયોની રૃટીએ સૌથી પહેલાં જીવે પોતાના દોષોનું અવલોકન કરવાનું છે તમામ દોષોનો ભંડાર મનમાં પડ્યો છે જે તાત્મક ભાવે છે. મનમાં જૈ મલીનતા ભરેલી છે તેને ઓળખવી પડે અને તેના સંશોધન માટે તેના ઉપાય પણ ભગવા પડે. આાત્મ અવલૌકન નમને તમારી ખામી વિષેનું દર્શન ડરાવે છે અને તેના આધારે કેવા બનવું છે શું કરવું છે તે તમારે નક્કી ઇવાનું છે. દૃળભૂત ધર્મનો ઉપાય શ્ચાત્માનું પરિવર્તન છે. ચાપી જેવા છીએ તેનાથી ઠંઈક જુદા બનવું હોય તો ધર્મસાધના ઉપયોગી છે. તમારો સ્વભાવ શું? દુનિયાની બધી વસ્તુમાં પરિવર્તન લાવવાની ઈચ્છા છે. જેમ ધરમાં શ્રામ કરવાની જરૂર છે, રસ્તામાં આ બરાબર નથી, વ્યક્તિમાં આ પામી છે દીઠામાં આા ખામી છે, ફલાણામાં આ પલગ છે. માટે તમારા જીવનમાં તમે સેîવાર બીજાને ફૈચ્ચાર કરવા અભિપ્રાય બાપ્યા હશે, પાછી એડવાઇઝ માંગ્યા વગર આપી હશે. ઘરમાં અને બહાર વધી વસ્તુમાં નમને ખામી દેખાય છે. દુનિયા આખીમાં પરિવર્તન લાવવાની તમને ઈચ્છા છે. સ્પામ ભલે ઠોઈ સમજ્યો ન હૌય થતાં કરશે દેશમાં પછા વ્ય રીતના ઢેફાર લાવવાની જરુર છે . વ્યામ તમે દુનિયા આપી પર કંટ્રોલ કરવા માંગો છો પણ જાત પર કંટ્રોલ કરવા માંગતા નથી, જે આપમ11 હાથમાં છે તે કરવું નથી, અને જે રથમાં નથી ત્યાં ૨૪ કલાક માથુ મારવુ છે. આ અનનકાળથી દોષ, ખામી પ્રકૃત્તિમાં વણાયેલા છે. આ ટેવ આપણો અનેનાની હૈ જ્યાં 3બી નથી ત્યાં ઉર્જા જમાવી છે. દુનયા ઝાઈ તમારા મેટ્રટેલમાં છે! તમારે ફેરફાર ઠરવા હોય તો જાતમાં કરી શકો કે આખી દુનને બલી હોય અને માટેજ આપી
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy