SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૨, ચી * શકવાની મનમાં અપ્રતીમ તાત છે. - જૈમ દૈવલીમાં જન પ્રતિમાં જિનમદિરો છે, ધર્માત્મા છે આ બધાની અનુ મદિના ડરતાં અહી બેઠા પુણ્ય બાંધી રાઝ છે, તેમ ત્યાનો ભોગ વિલાસનું પ્રાકર્ષકાથી પાપ ધંધાથ છે, સંભાવના રૂપે ઉપાયો ધરબાયેલા છે. માન્યતા , પરિનનો વિશાળ વિભાગ છે તમ થીચતા , સંસ્કારરુપની પા વિહળ વિભાગ છે. અનંતકાળની સૂળ ખાસિયતો મનમાં પડી છે. જેમ જૈ જૈ જન્મમાં ગયા ત્યાં જે પ્રવૃતિ કરી , ભાવી દથી મા બધાના અનુભવધે સંસ્કાર માત્મા પર અાધાન થયા &ય, બિલાડીના ભવમાં નવી તો ઉદર પર નજર રહી. ભલે બહારથી. બિલાડી શાંત રેખાથ, નિર્દોષ લાગે પણ ઉંદ૨ જુએ તો તરાપ જ મારે ને ? એટલે અંદર વૃત્તિ પડી છે અને મા ભાવીન માત્મા પ૨ સંસ્કૃર પડ્યા કરે. તેમ વાઘ-સિંહના ભવમાં ગયા તો બધાને ઢાડી ખાવાનો સ્વભાવ, સાપની ભવમાં 3ડા મારવાનો સ્વભાવ. આ સંસારનાં પરિભ્રમણામાં આપણે કોઈ પણ ભવમાં પર્યટન ન થે ય તેવું નથી. આ પીનાના જતના ઈતિહાસની વાત છે ફુનિયાના ઈતિહાસની નાર. આપણો પ્રાવ્ય સ્થાથી ? આપણું પરિભ્રમણ તે બધું તમને મનમાં બંધ બેસતુ નથી ને તે પછી આમાં શ્રી રાખવાની જરૂર નથી. જેમ તર્કથી પરલીક પુરવાર થાય છે તેમ પ્રતવાળનું પરિભ્રમણ પણ પુરવાર ઠરી હોય છે. માપt u ભવમાં બનેલી , મનનીવાર જઈ આવ્યા છીએ. તમને રસ્તામાં ગમે તે થાન ગમે તે પરિસ્થિતિમાં સુધી ત્યારે એમ થવું જોઈએ 8 માપ પણ માવા ભવમાં બનેલીવાર જઈને આવ્યા છીએ. ડાળ વિચારો તો અનંત છે, આ સ્માનું અસ્તિત્વ ધ્વર છે
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy