SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ સ્વરૂપ જુદુ છે. મન સ્વયં ભાવાત્મક છે કાર પરિણામ ભાવાત્મ : છે. ભાવના ભાવવાથી પેટની ભૂખ દૂર ન થાય જ્યારે ભભની આગ કાઢવા સ્વાદ સીવાય છુટ નથી, પણ તે ટેમ્પરરી રીલીરૂ છે.. મીરાક ખાવ તો ચાર-પાંચ કલા જૂખ દૂર થાય. કર્સસમાં ખોરાક uળીને ખાખ થાય, પળ, જખ પ્રદીપ્ત થાય. -મન સી ભરેલ અન જેવી છે. આગ્ન બે કારના છે ૧) સૌણની અગ્નિ ઈ ભારેલો અગ્નિ. સગની આગ્ન એટલે ૧ જેની આણ જળી રહી છે. અને ભારેલો શ્રીગ્ન એટલે શુ ? સાગ જળતી નથી, પરંતુ ઈંધણ ભરેલું છે. ચેક ચીનગારી લાગે એટલી જ વાર, ભડકી જ થાય. મનના ભેદ છે ૧) પયગમન ૨) લબ્ધિમન. ઉપયોગમન એટલે સળગતી મીનમાંથી બહાર નીsળની જ્વાળા. એ ઉપયોગમનના ઉપાય છે. હવે આ સળગતા અગ્નિ પ૨ ૨ાખ બંધાઈ જાય છે, જેમ દેવતા , છાક પર રાખ થઈ ભય પરંતુ અંદર સળગતું હોય, પક્ષી ભડી તેને દેખાતી નથી, તેની જેમ લાબ્બમમાં ભાવ આ ભારેલા આગ્ન જેવા છે. શામ, ક્રોધ, માયા, લોભની પ ત આ સળગતા પાણી ઠંડાયેલા અગ્નિ જેવી છે. સળગતા પાકા ટૅકાયેલા અગ્નિની પાળી છે. તે લબ્ધિમનની જ્વાળા છે અને બાર સાવરી વાળા છે તે ઉપયોગ મનની વાળા છે. મન ચોવીસે કલાઇ માન, પાન, આદર-સત્કાર, પ્રસા, બ૬મીનની અપેકી ૨ાખે છે તે માનસીક ભૂખ છે. તેમાં સ્ત્ર, ઈન્સિથને લેવાના નથી. તમારા વખકા ઈ રે તો શરીરની ભૂખ ભાવાની નથી , નથી તરત મટવાની. સભા:- સાધજી, તે વખતે મોં લાલ થઈ જય. સાબ:- મોં લાલ થઈ જાય છે, તે શોનું રીએકશન છે? મન સેનુષ્ટ થયુ તેની લાલી છે. 6ોઈ વખાણી રે તો શો૨ લોહી ચડે છે ને ? તમારી
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy