SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલુ મૈં ત્યાં સુધી. આ લાખ જવાયોનિમાં બધા શરીરીનું ૠખત સ્વરુપ પા જ છે. પરંતુ યોનિ પ્રમાણે બદલાય છે. સહુથી વધારેખ, તરસ, થાડ, ગેષ્ઠી દુર્ગંતમાં હોય છે. નરકમાં આ ચારે વસ્તુ સહુથી વધારે હોય છે, આની પ્રોસેસ ત્યાં તીવ્ર હોય છે, તેનાં ઝરતા પશુમાં ઓછો હોય, તેના કરતા માનવમા ઓછો અને તેના છતાં દેવતામાં, અને દેવતામાં પણ જેમ જેમ ઉચા દેવલોકમાં ભય તેમ આ પ્રોસેસ ઓછો હોય છે. પણ આ ચારનો પ્રોસેસ તો હોય જ છે આખા વિશ્વમાં આ અવ્યાધિત અટલ નિયમ છે. જડ એવ દેદના સ્વરુપમાં શ્તીભાર ફેર થઈ શત્રુ તેમ નથી. તીર્થંકરના શરીરન પણ મૂળથી સ્વરુપ આજ હૈ, પરંતુ પુણ્ય તથા નાયી થવાના કારણે વિશેષતા છે. હવે વ્યાપી ઇન્દ્રિય વિષે વિચારીએ કે ઇન્ક્રિયા છે? શરીરની ભૂખ છે. તેના કરતા હજારે ઘણી ભૂખ ઈન્થિયની છે. શરીર અને ઈન્શયની ભૂખ વચ્ચે ઘણો જ તફાવત છે. રાજયની ભૂખ તો ડાંસ જેવી છે. જેમ આંખને નવા નવા રહ્યો, સીનોનેરી, નવી નવી ડીઝાઇનો, રૂપ, રંગ, આકર્ષક દેખાવી જોવાની સુખ !ી, તે પણ દારી દેખાવની. શરીરની ભૂખ તો એયની ભૂખ પાસે ચીજ બની ભય છે. ચોવીસે કાઠ યની ભ્રખ સળગી છે જેમ ારીરની જમને સગડીની ઉપમા આપો તો ઇન્દ્રિયની ભૂખી ઉપમા આપા ભઠ્ઠા પણ નાના પડે, તેને તો બોઈલરની ઉપમા આપવી પડે. જેમ બોઇલરમાં તાપ કેટલો લોખંડનોંધી તો પણ ગળી અય, તેમાં માણસ પડે તો ૨ાખ થઈ ભય કારણ ત્યાં સપનું ધખારો ચાલુ છે. તેમ ન્યુયની ભૂખ ચોવીસે કલાક ધખી રી છે. અનુકુળ વિષયો માટે તડથી રી છે. પછી તમે ન આપી શકી તે જો વાત છે પણ પાગ સ્ટીડમાં
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy