SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧3-૯૫ ૨વીવારે ' . પ.પૂ.ત્રી યુગgષકારવવંજ સલ્લુસી નમઃ || // મનોવિજ્ઞાન || ગૌવાળિયા ટંક અનંત ઉપક્રારી અનંતજ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માચી ગનની આવ મારાને શ્રા ગતમાં જડ ચેતનનો વિવેક કરાવવી ધર્મતીથની સ્થાપના કરે છે, અનંતકાળથી યાત્માએ આ દુનિયામાં જડ સાથે તાદાભ્ય 9ળવ્યું છે તેમાં નૈ કઈ માધ્યિમ હોય તો દેe- ઈન્દ્રિય - મન છે. જેના દ્વારા ભૌતિક ડ દુનિયા સાથે નાતો થઈ છે. આ દE -ઈથિ અને મન સાથે જવું, તૈના દ્વારા જ દુનિયાની સંપર્ક, સંબંધ સૂળભૂત હીતે બંધાયો. છે આ નું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી મુક્તિ થાય નહિ. મુદિનની તમે ગમે તેટલી ઝંખના કરી, પરંતુ તેનાથી છુટવાની તીવ્ર તણસાટ જો ના ત્યાં સુધી મા મુનિની ઝંખના ઓપચારીઝ છે. ચોવીસે કલાક જેય, દેદ, મનના સ્વરૂપનું ચિંતન – મનન ડરી તો તે ઉપાધિરૂપ વળગાટ છે, તે તમને લાગ્યા વગર રહે નાદ. પરંતુ સ્વરુપ ચેતન પ્રાય: કરીને જવ નથી. આપણે મા ના પેટમાં આવ્યા ત્યારથી દેશનો સંબંધ છે અને મૃત્યુ પામના સુધી તે ૨હેવાની છે. તમને રૂ 8 શ્મા કરીરનું વાસ્તવીક સ્વરુપ @ છે? તો તમે આળખાણી પી ફાડી ખરા? હરીરની ઓળખાણુ - તtખ, તરસ, થાક અને ગંદી Mા ચારનું પ્રોડક્શન સેન્ટર તેનું નામ શારીર. તેને પાછુ પા પ્રોડક્શન સેન્ટર 3 વીડ નાઇટ ચાલુ છે. - જેમાં ભૂખ, ત૨મ, થડ, ગંદકી પેદા કરવાની જે પ્રક્રિયા ચાલુ છે તે સમજવા જેવી છે. જેમ તમે માનો છો કે ઝાડો પહાબ જઈ આવ્યા Dટલે શરીરની વ્હડી બદા૨ નીકળી ગઈ. પરંતુ ઝાડો પેશાબ ૬૨ લો. ઠતત જ બીજ મીનીટે નવો પેશાબ બનવાનું ચાલુ થઈ જાય છેતમે મણની ગંદકી બહાર કાઢી પછી તરત જ આનરડામાં મળનો સંચય થવાનું શિલુ થઈ જાય છે, તેવી જ રીતે તરસ લાગે, પા5રીનો તાસ ધોધ,
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy