SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ રામા:- અમે નબuઈના દારી કરીએ છીએ. સોરેઘજુ:- ઘા માણસ પોતાની નબuઈના દરને વ્યસન સેવે છે દત્તાં તેમની દીલમાં ૬:ખ દીય છે ને ? સભા:- અમારે સુધરવા 8 8૨૬ ૧ સાપજ:- જે દિવસે તમારામાં સત્વ આવી, સેક૨વચ્ચે આવી અને અમીર આવો, પછી એને સત્વથી તમે અવનભર વળગી ૨હેશો, એ સત્વ જે દિવસે અાવી. તે દિવસે તમે સુધરી શક્શો. સમ્યગદષ્ટિ રીજ પાપને ખરાબ માનતો હોય, છતાં પણ તેનાથી પાપ થતું હોય પણ તે પીઠાઈ પૂર્વક પાપ ન કરે. સભા:- સમ્યગદટની બંધ નરનબંધ હોય ને ? સાહેબજી:- દ, તેને ઈસી ૨તા પણ અનુQધે તો દેસાનો જ પડે. અનુબંધ પણ થાસાની પડે જ્યારે મિથ્યાટિની માસી સાનુબંધ હોય, અહિંયા તાત્પર્ય છે ? તમે ભાવને અર્થ સમજ્યા ગયો. તર્મ પાપને પરબ માની એટલે પાપનો ભાવ મટી ગયો તેમ ન 5વાય. ગમે તે પાપ મણીબુજીને કરતા હોવ તો ભાવ છે. તમે દિસો દુરના વીલો છો કે. ભાવ નથી પણ તે ખાલી માત્મવંચના € માટે ભાવ ઇચ્છા, અનુમોદના, રાપો બધી જ વસ્તુ છે લોભીલો માસ ચાને છે કે લોભ પાપ છે દાર બનવા , છે. ત્યારે તે મન પર કાબુ રાખીને દર્શન આપે છે. પ્રકૃત્તિમાં લીનોવા છેભાવ લીભની છે પછી ઈછા દાનની છે. કોઈ વ્યાપન ને સારા માની લે એટલે ચારાની ભાવ Wાવે કે ચી. માવે છે માટે આ સાથે દેવું પડે કે તમે જે પાપ કરો છો તે બધા ભાવ36 ના પાપી છે. બ૪ મા બધી ઉઠા ભણાવાની વાત છે તમે કરી છે અને પાઈએ છીએ પણ ભાવ નથી પણ મોટી વાત છે. સભા:- શાક જમાં રખાય ?
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy