SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ - ‘છે. પણ મન થવુ નૈઈ. આયુર્વેદમાં વન ડે ૫૬ પદાર્થના 9 મારાથી એ વ gી ભાગી ભય, તેને ઉપયન ન થાય, જેનાથી તેના જીવનને જરાક હાની ન થાય. જીવવા છતાં ઉપAવ હોત થાય. તમને ખબર છે આ તમારો ફર હિંસઠ ઉપાય જ? દાડે કોના પર આવી 1 બધાને મારીને તમે શાંતિથી મરી ઉડી ઠેમ ? . તમારા ઘરમાં આ બધી દવાથી ઝેરી વાતાવરા થાય છે, મચ્છરના નિશા±ા માટે મ૨છ૨દાની સિવાય કોઈ ઉપાય સારી નથી. મા બધી જે વસ્તુ વાપરો છો તે ક્લે દહાડે તમારા પેટમાં જ આવે છે જે તમે દવા ગટરોમાં નાંખી , જીવી પ૨ નાખી. તે બધી દવા જમીનમાં aોપાલh. તેની લારા અનાજમાં જારી અને અનાજ સંરચ તે દવા તમારી જ પિટમાં આવી. તમને એમ કે બધી જુવીનો કંટ્રોલ Bરી શાંતિથી જવ, પછી તમને ખબ્બર નથી અલ્ટીમેટ તે દવાનો નથી. મારે પર જ થાકે છે. કોઈનું બ્લડ એવુ નથી છે જેમાં ડી.ડી.ટી જેવા તત્વ ન હોય, ઈવન તાજું જન્મેલ નવા બાળsને માતા સ્તન લારા દુધપાનમાં ડી.ડીટી જેવા તત્વ તેના બ્લડમાંથી અમુક 2ઠી મળે છે. શા માં જે પીરાઝ હાથ છે તૈમના ઝેરી તત્વો દુધમાં પાંતર થાય છે. અત્યારે અાટલા કેન્સર એમનેમ થાય છે ? વિકાસના નામથી તમારી બુદ્ધ3 બગડી છે. જેમાં હિંસા, આદિસાનો વિચાર જ નથી. આખી જીવસૃષ્ટિ, થતીબ પોરી ગઈ છે. તમે જૈનત્વના ફળાચાર ખોયા છે. ઘણીની જેમ જ તમારાથી મરે છે. તેનાથી તમારા શુ હાલહવાલ થશે તેનો વિચાર આવે છે ખરો ? વિકાસના ક્ષેત્રમાં વિશેષ મુળભુત પશ્ચિમના દેશોમાં છે. તુથી અનાર્ય છે. કિચ્ચનવમને તે માનનારા . તેમના જૂથમાં લખ્યું કે માનવજાતમાં છોડીને બીજે ક્યોથ જીવ નથી . હાથી, ગાયને
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy