________________
ટિપ્પણ-૩૪. ''ત દ્વિમેટું પ્રત્યક્ષ પરોક્ષ (રત્નાકરાવતારિકા ૫. ૪૭) :
ભાવાર્થ-‘પ્રમાણના બે ભેદ છે-૧ પ્રત્યક્ષ અને ર પરાક્ષ.” तथा-भगवतीनवमशतकोक्तोऽश्रुत्वाकेवली धर्मोपदेशं दत्ते न वा? इति प्रश्नोऽत्रोतरम्-अत्रैकं ज्ञातमेकं प्रश्नं च मुक्त्वा धर्मोपदेशं न दत्ते इति તàવોત્તમસ્તીતિ ||ર-૧૪-૬૦ ||
પ્રશ્ન:- ભગવતીજીના નવમા શતકમાં જણાવેલા ઉપઅસોચ્યા કેવલી ધર્મનો ઉપદેશ આપે કે નહિ?
ઉત્તર:- “એકાદ દૃષ્ટાંત અથવા એકાદ પ્રશ્નોત્તર સિવાય ધર્મોપદેશ તેઓ ન આપે” એમ શ્રી ભગવતીના તે સ્થલમાં જ કહેલું છે. ૨-૧૪-૬૦ . . ટિપ્પણ-૩૫. "સે મંતે? વનિ પત્ર ઘમ્મ માધવેન્ન તા પન્નવેન વા પુજ્યm
वा? नो तिणवे समढे णण्णत्थ एगण्णाएण वा एगवागरणेण वा ।''
(ભગવતી સૂત્ર, પૃ. ૪૩૪). अथ पण्डितविवेकहर्षगणिकृत-प्रश्नास्तत्प्रतिवचांसिं च यथा
स्थानाङ्गे चतुर्थस्थानेऽन्तक्रियाधिकारे 'दीहेणं परिआएणं' इत्येवोभयत्र पाठः सूत्रे, वृत्तौ च सनत्कुमारान्तक्रियायां दीर्घतरेणेति व्याख्यातं, तथैव च सङ्गतिः, अन्यथा सनत्कुमारचक्रिणस्सद्भवमुक्तताऽऽपद्येत, तेन सूत्रे तरशब्दः किमिति नोक्तः? इति प्रश्नोऽत्रोत्तरम-स्थानाङ्गे चतुर्थस्थाने-ऽन्तक्रियाधिकारे दीर्घतरेणेति व्याख्यातम्, भरतान्तक्रियाधिकारे तु न तथेत्येतद् "व्याख्यातो विशेषार्थप्रतिपत्तिः' इतिन्यायादेवेति बोध्यम् । सूत्रे तरशब्दाग्रहणं तु "સોપસ્વરાળ સૂત્રપિતિન્યવિજ્ઞાપનાર્થમિતિ રિ IIT-૧૧-દુલા :
પ્રક્ષકાર પંડિત શ્રી વિવેકહર્ષ ગણિ પ્રશ્ન:- ઠાણાંગસૂત્રના ચોથા સ્થાનમાં અત્તરક્રિયાના અધિકારમાં ડીટેઈi પરિવા/U[” આ પ્રમાણે જ સૂત્રમાં બન્ને ઠેકાણે પાઠ છે, અને ઉપર્યુક્ત સૂત્રની ટીકામાં સનત્કુમારની અન્તક્રિયામાં વીર્ઘતરેUT આ પ્રમાણે કહીને વ્યાખ્યા કરી છે અને સૂત્રપાઠની સંગતિ પણ તે રીતે જ થાય છે, એમ ન કહે તો સનત્કુમાર ચક્રવર્તિને તે ભવમાં જ મોક્ષ પ્રાપ્ત થવાની આપત્તિ આવે, તો પછી સૂત્રમાં તેર શબ્દનો પ્રયોગ કેમ નથી કર્યો?
ઉત્તર- ઠાણાંગ સૂત્રના ચોથા સ્થાનમાં અન્તક્રિયાના અધિકારમાં 'તી પરમાણUT’’ આ પ્રમાણે જ (પહેલી અને ત્રીજી અન્તક્રિયારૂપ) બન્ને ઠેકાણે પાઠ છે, તો પણ જે સનસ્કુમારની અન્તક્રિયાના અધિકારમાં વીર્ઘતરે એવી વ્યાખ્યા કરી, અને ભરત ચક્રવર્તીની અન્તક્રિયાના અધિકારમાં તીર્ઘતરેT૩૭ એવી વ્યાખ્યા ન કરી, તે, વ્યારથીતો વિશેષાર્થપ્રતિપત્તિ:'' ‘વ્યાખ્યા દ્વારા વિશેષ અર્થનો