SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ तथा-मौक्तिकानि सचित्तान्यचित्तानि वा कुत्र वा कथितानि सन्ति? इति प्रश्नोऽत्रोत्तरम्-मौक्तिकानि विद्धान्यविद्धानि वाऽचित्तानि ज्ञेयानि, यतः श्रीअनुयोगद्वारसूत्रे मौक्तिकरत्नादीन्यचित्तपरिग्रहमध्ये कथितानि सन्तीति ||४-१६-२४६।। • प्रश्र:- माती सयित्त छ अयित्त ? अन तय ९j ? ઉત્તરઃ- વિંધેલાં મોતી કે નહિ વિંધેલાં મોતી અચિત્ત જાણવાં. કારણ કે શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં મૌક્તિક રત્ન વગેરે અચિત્ત કહ્યાં છે. ૪-૧૬-૨૪૬ तथा-सर्वार्थसिद्धविमाने मौक्तिकवलयानि शास्त्रे कथितानि परम्परातो वाऽभिधीयन्ते?, शास्त्रे चेत् तदक्षराणि प्रसाद्यानीति प्रश्नोऽत्रोत्तरम्सर्वार्थसिद्धविमाने मौक्तिकवलयाक्षराणि च्छुटितगाथासु परम्परायां भुवनभानुकेवलिचरित्रे च सन्ति, तथा च तद्गाथा :-"तत्थ य महाविमाणे, उवरिमभागम्मि वट्टए एगं | सायररस ६४ मणमाणं , मुत्ताहलमुज्जलजलोहं ||१|| मज्झगयस्स इमस्स य, वलयागारेण ताव सोहंति । चत्तारि मुत्तिआई, नित्तानल ३२ मणपमाणाइं ।।२।। पुणरवि बीए वलए, अड ८ संखाकंलिअमुत्तिअकलावो । रिउचंद १६ मणपमाणो, दिप्पइ खजलं व मलमुक्को ||३|| चंदकला १६ संखाइं, चंदकलानिम्मलत्तजुत्ताइं । तइए वलए अडमणपमिआई मुत्तिआणि तओ ||४|| लोअणकिसाणु ३२ पमिआणि मुत्तिअफलाणि तुरिअवलयम्मि । जलहि ४ मणसरीराइं, नायव्वाइं विअड्डेहिं ।।५।। वेअरस ६४ संखया पुण, पंडिअ ! मुत्तिअफलाणि जाणाहि । पंचमवलयम्मि तओ, लोअण २ मणभारमाणाई ||६|| कुंजरलोअणवसुहा १२८ मिआणि मुत्ताहलाणि नेआणि । इगमणभारवहाइं, छव्वे वलयम्मि वडाइं ।।७।। मुत्ताहलमंतट्ठिअअणेगवज्जंतवायलहरीहिं । वलयगमुत्तिअनिअरो, समुच्छलिअ आहणेइ जया ||८|| एअं महाविमाणं, महुररवेकंतभायणं जायं । कत्थ वि अन्नत्थ न अस्थि एरिसं सद्दमहुरत्तं ।।९। तत्थ विमाणम्मि सुरा, तन्नायरसेगमोहिअसचित्ता | समयग्गि ३३ सायरमिअं, सुहेण पूरंति निअमाउं'' ||१०|| इति ।। ४-१७-२४७।। પ્રશ્ન:- સર્વાર્થસિદ્ધ વિમાનમાં જે મોતીના વલય કહેલાં છે તે શાસ્ત્રમાં કહેલાં કહેવાય છે કે પરંપરાથી કહેવાય છે? જો શાસ્ત્રમાં કહેલાં હોય તો તે અક્ષરો જણાવવા કૃપા કરશો. ઉત્તરઃ- સર્વાર્થસિદ્ધ વિમાનમાં મોતીઓનાં વલયો સંબંધી અક્ષરો છૂટી ગાથાઓમાં અને પરંપરાએ ભુવનભાનુ કેવલિના ચરિત્રમાં છે. તે ગાથાઓ આ પ્રમાણે છે‘તે મહાવિમાનમાં ઉપરના ભાગમાં ઉજ્જવલ પાણીના સમૂહ જેવું-પાણીદાર-એવું ચોસઠ મણ પ્રમાણનું એક મોતી છે. (૧) મધ્યમાં રહેલા તે ચોસઠ મણ પ્રમાણ મોતીની આસપાસ વલયાકારે બત્રીસમણ પ્રમાણનાં ચાર મોતી શોભે છે. (૨) ૧૧૨
SR No.005863
Book TitleHir Prashna
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy