________________
તે વખતે જ્યાં સુધી મકાનમાં એકપણ માણસ હોય ત્યાં સુધી એમ ન ડોવાય ૐ મઝાનમાં માણસ નથી. હા, એમ કહી શડાય ૐ સરતભાઈ નથી, ડિવોરભાઈ નથી, કુલા નથી. પણ માણસ નથી તેમ તૌ ન જડહેવાય. એકપણ મણસની હાજરી મકાનમાં ન હોય તી જ એ વિધાન થાય.
તેમ એકપણ ગુણ પ્રત્યેની દ્વેષ વમાં હીય ત્યાં સુધી એમ ન કહી વાડો કે મારામાં ગુણનો દ્વેષ છે. આત્માના ગુણો અનંત્તા છે. લાખ્ખી ને કરીડી તો ગણી શકાય તેમ છે. તેમાંથી જીવને બે l.. પાંચ ગુરુ, પશ્ચીમ ગુણ ગમતાં હોય, ઉપરાંત અમુક ગુણી તમે પામી પણ શક્યા હોવ, ખીલવી દીધા હોય, પરીવી પણ દીધા હોય, તે વખતે જીવમાં મા પીક્યુલર ગુણીની ગ પણ હોય, પણ જો ઉડે ઉડે પણ એક ગુણ પ્રત્યે માચી, કંટાળો, દ્વેષ હોય તો તમે ગુણના અદ્વેષનો દાવો કરી રાડો નહિ. વ્યભા:- માંતો બહુ જ અઘરી વાત છે.
સાહેબજી:- તમને અઘરી વાત લાગે છે પણ આતો એકડાનો પણ એકડી છે. તમે ધર્મ ન કરી શકો તે બની શકે, કદાચ ચોછો વનો પણ ડરી નખો, કદાચ બહુમાન હૈ અનુરાગ પણ ન હીય, પૂણ ધર્મ પ્રત્યે દ્વેષ તો ન જ ઐઇએ. ધર્મ એ ગુણ જ છે. ગુણ અને ધર્મને અભેદ છે.
આત્માનું અનંત કાળથી ભારેમાં ભારે ચા જ ઝેર છે. વ્હાણને જ્ન્મોજન્મથી ધર્મ પ્રત્યે ગમી, અરુચી ઢુષ અવ્યક્ત પગે છે. તમે કહેશો સાહેબ અમે ધર્મ 3 વર્માની નિંદા નથી કરતાં, જે નિંદા કરે છે તેને વખોડીએ પણ છીએ. ઉલટું જે વર્મ કરે છે ૨ાજીપા થઈએ છીએ. બીજને ધર્મ કરવા પ્રેરણા પણ ઠરીમે
તી
છીયે.
૬૫