SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ || ॐ ही श्री पार्श्वनाथाय नमः ।। ૫. પૂ. શ્રી યુગભૂષાવિજયજી સદ્ગુરુભ્યો નમઃ 77 થીગવિંશી 31 પ્રણિધાન ભાવધર્મા અનંત ઉપડારી, અનંત નાની, શ્રી તીર્થંકર પરમાત્મા જ્ગતના જીવમાનને અનુપમ યૌત્રમાર્ગની પ્રાપ્તિ કરાવવા માટે આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ગોવાળિયા ટંડ અષાડ સુદ સાતમ ગતના જીવમાત્રને મુક્તિ પ્રાપ્ત ડશવવા માટે જ આ ાસન સ્થાપ્યુ છે. આપણે જે આ ગ્રંથનું વાંચન કરવાના છીએ, એ ગ્રંથના રચયીતા પ્રજ્ય સરીભટ્ટસૂરીશ્વરજી છે. તેઓએ ૧૪૪૪ ગ્રંથની સ્થાપના કરી છે. તેઓ મૂળથી જૈ ન હતા. તેમાં પહેલેથી જ વૈદીક ધર્મના અનુયાયી હતાં અને રાજપુરીશ્ત હતા. તેઓ ખૂબજ વિલાન હોવાના કારી રાજાને તેમના પ્રત્યે ખુબ જ માન હતુ. તેમને જીવનમાં સંસ્ય ડર્યોં હતો કે જેનુ પૂર્ણ હું જ્ઞાન ન સમજી હુ તેના મારે શિષ્ય બનવુ. નો ાર વિયાના પાઙ્ગામી ઘુરંધર વિદ્વાન જ્ઞાની હતા. એક દિવમ યાદીની નામના સાધ્વીજી યાગનો અભ્યાસ કરી રહ્યા હવા, તેઓ ઉંચા અવાજથી શ્લોકોનું પઠન કરી રહ્યા હતા, તે વખતે રાજપુરોહિત માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે આ શ્લોકોના પારિભાષિક શબ્દો તેમના કાને પડ્યા . બામ તો તેમની વિતતામાં નાંડા કરી નાકાય તેમ ન હતું. પરંતુ વાવના પારિભાષિક શબ્દી હોવાના કારણે તેમને ઠંઈ સમજ ન પડી. જીવનમાં પહેલીજ વાર પોતાની વિતતાની શંકા થઈ. તેથી સાધ્વીજી મહારાજ પાસે જઈને કહે છે કે મને બા લીકની અર્થ સમજાવો. સાધ્વીજી મહારાજ પણ વિવેકી અને જ્ઞાની હોવાના કારણે કહે છે, કે તમારે અર્થ સમજ્યો કોથ તો તમે અમારા આચાર્ય પાસે જાવ. રાજપુરોÄિ કહ્યુ કે મારે એવી પ્રતિજ્ઞા છે કે તેનું જ્ઞાન હું સમજી ન લાડુ તેના મારે શિષ્ય બનવું. જો કે ભા પ્રતિજ્ઞા તેમને જાહેરમાં નહોતી લીધી, માટે જણાવ્યુ ન હોત તો પણ ૫-૪-૯૫ બુધવાર છે
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy