________________
મેળવવા જો તમે દૈવ ગુરુ પામે ચાવી છો ?
મર્મ પવિત્ર વ્યક્તિત્વ પરમાત્મા છે, જેમના આત્માની મૈલ સંર્ણ નાબુદ થયો છે. મા પવિત્રતા આપણને કઈ વસ ચાઽર્ષિત કરતી નથી. તેમના દર્શન કરતાં થાય ૐ આ પવિત્રતાની એક માંશિક અંશ મળી જાય, શ્રાવી ભાવના થાય ખરી? તે વખતે તમારા વ્હેતરમાં શું ભાવના હોય ! વ્યા વધી નકલીદ્દો છે જેનું નિવારણ થાય. એટલે તમે આત્માની ગંદડી વધારવા જ આવી છો ને? તેમની પવિત્રતા ઉપર મંથન થાય છે ખરું !
સભા:- તે દુર્લબ્ધ છે.
સારેબજી:- ધર્મ એ આત્માના મૈવને દૂર કરવાનું રસાયણ . જૈમ રસાયણ વાપરશે તેમ મૈલ દૂ૨ થાય, તેમ આત્માને પવિત્ર કવી તે ધર્મનું ધ્યેય છે. પરંતુ અત્યારે આપણને ગંદા થવામાં જ રસ છે. માખી, કાગડી, ભૂંડ ગચ્છીમાં જ જરી. કારણ વૈની રુચી ત્યાં છે. તેમ આપણને પણ વિકાર-વાસનામાં જ રસ છે. માટે જ મનના વિકાશે વડ, કપાયો વરે તેવા પ્રકારનું જ વાતાવરણને ઈચ્છો છો ને! આંતરિક જ્ઞતમાં ગંદઠ્ઠીના જ હિમાયતી છ. માટે જ અાંતરિક તનું પ્રધાન નથી ભાવ્યું. જૈને ભૌતિક ચોખ્ખાઈ નથી ગમતી તેનું તૌ માનસ જ વિકૃત છે.
તમારા માનસને વિજ્ઞારી ભાવોમાં છબછબીથા કરવા ગમે છે! કે નિરી ભાવોમાં રમવું ગમે છે ! તમે અત્યારે શું કરી શ્થા છો તેની બ્રા બધી વાત નથી
પણ તમને શું ગમે છે તેની વાત છે.
ઘણા છોડશો એવા છે કે તેમને ગંદા પણીમાં
*