SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ N . ભૌતિક કામનાથી જેમ પાપ બંધાય છે. તેમ અન્સીડ સુખની ક્રામનાથી પ્રશ્ય બંધાય છે. તેમ બીજાને સુખ પ્રાપ ની પુણ્ય બંધાય. બીજાના આત્માને દુખ બાપ ની પાપ બંધાય છે. બીજના માત્માને સુખ આપ ની તમામ પ્રપે છે, દુખ આપી તો નવા દમ બંધાય છે. આમ સામ-ભાર્ગ છે. માટે યાત્મીક સુખને મેળવવાની જ ઈચ્છા કરવાની છે. આ બધી વાતો જે અહિંયા ' સાચા દિલથી વડવા આવે તૈના માટે છે. જેને પૌતાના આત્માની ઉન્નતી કરવી છે, ઈઝ પામવુ છે, આત્માનું ઉત્થાન કરવું છે . ઐવું જેનું ધ્યેય છે ભાવના છે તેને માટે જ કહેવાનું છે. સંસારના ક્ષેત્રોમાં પણ પસંધ્યી રહું છે. જેમકે તમને આરોગ્ય ગમે છે શૌગ ગમે ? આપણને કોઈના અંs૨માં રહેવું ગમે કે બીજા પર ઓર્ડર કરવા ગમે ? આપણને બ્રીજ પર આધિપત્ય ને વર્ચસ્વ ગર્મ છે. આપણને કોઈ દિવસ ગરીબૂ થવાની ઈચ્છા નથી. શ્રીમંતાઈ જ ગમે છે. ધ્યેય શીકસ જ હોય છે. બિપગને વાત દુનિયામાં શું જોઈએ હૈં તે નક્કી થ્રેય હૌય છે. ધ્યેય બદ્ધતા ભૌતિક દુનિયામાં છે. પણ ધર્મની દુનિયામાં નથી. સંસાર અને ધર્મમાં વિધાભાસ વ્યાં તે સમજવાનું છે, તમા ડવાનું ભીતિ જગત બાહ્ય છે. જ્યારે ધર્મ હૈ આત્માના ગુણી છે. જે શાંતરિક વસ્તુ છે. તમામ આત્માના ગુણ છે તે બધા જ ગુણ આંતરિક છે. જે ગુણો નજરે બતાવી શકાય નહિ. કોઈને આપી શકાય પણ નહિ. તેમ, બીજના ગણી લઈ પગ વાડાથ નહિ. સાપ ગુફા આપી માલિકીના જ છે. બીજાના ગુણ ગમે તે હીનું લેવા નીકMએ તી પણ મળે નહિ. માટે ગુણમય એવી ઘર્મ શાંતરિઇ ધર્મ છે, બધા ધર્મનું અંતિમ ધ્યેય મૌદ્ધ છે. તેના પહેલાં અવાંતર
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy