________________
13
| £ શ્રી પાર્શ્વનાથાય નમઃ | . " પ૪ શ્રી યુગભુષકવિજયજ ભગુભ્યો નમઃ | T- W----------
કવાડિયા 2 મંગળવાર, 1 થીગવિશીકા અષાડ સુદ ૧૪
અનંત જ્ઞાની અનંત ઉપકારી શ્રી તીર્થ પરમાત્મા જગતના જીવ માત્ર સુવિશુધ્ધ થીગની પ્રાપ્તિ કરે તૈના માટે ધિર્મ તીર્થની સ્થાપના ડરે છે.
જીવ અનંતીવાર શાસનને પામ્યો છે. પણ આજ સુધી તૈ ગને પ્રાપ્ત કરી શકી નથી. યૌગ પામેલા જીવ જ ધર્મનો સ્વાદ પામી શકે છે. આત્માને મહાનંદ કે પરમાનંદ પમાડવાની ક્ષમતા ને યોગ કહેવાય છે. મીઠા પામવાનું સાધન માત્ર વિશુધ્ધ ધર્મ
સાપ માં ૪ લાખ જવાથીનીમાં વૈધ્યા છીએ તે જ બતાવે છે છે ભૂતકાળમાં વ્યાપી કરેલ ધર્મમાં કઈ ડી ખાતી હતી. આપકો વિશુધ્ધ ધર્મ પ્યારે પાછા ફરેલ નથી. વિશુધ્ધ ધર્મ પ્રધાન યુવન હોય છે. અને અત્યાર સુધીના આપણા કરેલ - ધર્મમાં આ પ્રકાધાન નામના ભાવની જ ૩ડી ખરની કૃતી.
પ્રધાનની અર્થ - શૈય પ્રાપ્તિની સંકલ્પ, દરેક પ્રવૃત્તિની ધ્યેય 8 ઉદેશ પહેલાં સ્થાપિત ક૨વાની છે. જે વિચાર શૂન્ય પ્રવૃત્તિ ઈ તૈનાથી આત્મ કલ્યાણ થતું નથી.
- તમે ગતના દરેક તેમાં પણ સ્થય સામે શો છો. જેમકે બાથરુમમાં ન્હાવા જ્યાં પણ શરીરની સફાઈ કરવી 6 તેવું ધ્યેય હોય છે, જમવા નૈસતાં પણ સુખને સંતીલવી છે. પેટને પ્તિ માપવી છે જીભના સ્વાદને પોષવો છે. કંઈક ધ્યેય હૌય છે. જીવનમાં નાની મોટી બધી ક્રિયામાં ચોક્કસ સ્થય હોય છે. અને તે ધ્યેયને સામે રાખીને પ્રારંભ કરી છી અને તેમ તે કિયાને વહન પાઠશી છો.