SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ સંસા૨નુ મુળ જી સ્વાર્થ છે. હવે પsqી લડે છે તેમને ઉડનું મૌલુ રાજ પાછુ લેવુ છે જે દુર્યોધને 3ઘટ કરીને પડાવી લીધુ છે. પરંતુ તેમને તુ કરવાની તૈયાર નથી. આમ તી બધાની વચ્ચે શરૂ થઈ છે કે ૧૨ વર્ષ વનવાસ ભોગવ્યા પછી તૈમની સંપત્તિ પાછી આપવી, પરંતુ દુર્થીર્વન ફરી ગયા છે. પાટલી બદલી છે. તમને પણ સંસારમાં અવા વિશ્વાસઘાતના દ૨ોજ અનુભવ થતા હોય છે. ત્યારે અન્યાય થયો, તેને શી થ્ય માટે ઠેમ સહન થાય? આમ વિચારીને તમે લડો તો પાપ બંધાય. સલા:- પાંડવી અને દુર્યોધન બેઉને આમા પાપ બંઘાય હૈ? સટેબલુ - હા, બેઉને પાપ બવાય છે. પાંડવોને ઓછુ પાપ બંધાય છે. કારણે તેમના પો ન્યાય, નીતિ છે. જ્યારે દુર્યોધનના પક ન્યાય ,નીતિ નથી. પાંચ દુર્યોધન પ૨ ગેર વર્તાવ 3 અન્યાય કર્યો નથી. પરંતુ તેમના હકનું જ માંગ્યું છે. છતાં પણ પાપે તો લાગે જ છે. જૈમ તમે નંતિ પર્વડ પ્રમાણીકતાથી ધંધો કરી લા કમાવતી શુ પાપ ન લાગે શુ અનીતિથી કરી ત જ પાપ લાગે પણ તેવું નથી. નીતિથી કમાનિડતાથી ધંધો પછી શું કામ કરો છો? હવે ધંધો કરી છી તેમાં હિંસા ત થકી જ ઈં. ભલે ઘઉંમાં પ્રમાણીકતા, નીતિ જાળવી છો પણ તે છતાં જીવહિંસા તો થશે જ. જિલાય અવની તેમાં થરથાર થશે. માટે પાપ તો લાગે જ છે. શભા:- માવજ, શરબજારના ધંધામાં પીછીએ તો બ્રાં જીવહિંસા થવાની સાહેબ તેમાં તો તમે આખા ગામની હિંસા માટે લઈને ફરો છો. અત્યા૨નું હીરવભર એલે આખી ઘેરવાઈ છે ઉધbીનની મુળ વારશીલાની પાર્થી શેરબજાર છે. ૩૫૦ વર્ષથી વિજ્ઞાનની વિકાસ થયો છે તે પહેલાં યંત્રવાહનો એટલો વિકાસ નહીની. છતાં પર્વમાં વિલીન હતા. તેમની જવને પતિ જુદી હતી. ફ્રાંસમાં ક્રાંતિ થઈ અને ઠંડાવાદની બહુનિઝ
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy