SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ 3 . હરી ત્યારે બેઉ દે છે અને ક્રાંઈ તમને આપેલા રાજમાં માથું મારતા નથી. આ તમે માર્ગો છો તે વ્યાજબી નથી. અન્યાયની વાત છે, આતો સપન લુટવાની વાત છે ” પછી કીનીક માને તેમ નથી. માટે તેમને થાર્થ છે કે ભાઈ સત્તાધી છે માટે કંઇપણ કરી શકે તેમ છે. તેથી તે બધી મુલ્યવાન વસ્તુઓ સાથે ભાગીને નાનાને ત્યાં પહોંચી જાય છે અને તેમનું પારકા સ્વીકારે છે. શરાગતનું રક્ષણ કરવું તે 4થ પોતાનો ધર્મ માનના સાથે તેનું રહણ કરે. હાથમાં રાધિર્મ હતો. સામાજિક દષ્ટિઐ આ ઉત્તમ સદાચાર છે. માટે યોગ્ય વાત છે અને આ તો તેમની દીક્ષા છે. ચડારાજાએ તેઢીને હાર આપ્યું છે. માટે મો.ભાઈ ઠરે છે તો તેઓને મને સૌપી છે. પરંતુ રને આવેલા છે માટે આ અનુચીત વાત છે. તેથી ઘણી વાટાઘાટ કરી પણ તે સંમત થયા નહિ. તેથી કોણીકને થયું કે નાનાએ મારુ નાઠ ઠપાવવા આવું કર્યું છે, માસ અપમાન કર્યું છે. માટે તેને ખુબ ગુસ્સો આવ્યો છે તેથી છે કે યુકે મેદાનમાં આવી જામી. ત્યારે વડારાજ વિચારે છે કે બીજો વિકલ્પ ન હોવાના લડવું પડશે. તેનાથી કીડીની હિસા થશે પણ શર આવેલ હોવાથી મોકલી અપાય નહી. સભા - વ વીરે આપી હૈ તો , સાëબજૂન- વિથાર તે વસ્ત્રોની માલિકી કોની છે ? સેચનક દેવતાઈ હાથી છે. ડીઝીઠનુ મન કોઈ એમનેમ ચયુ નથી, હલ્લ-વિહલ્લ આપી દેતો કોઈ પૈડારાજા ના પાડે તેમ નથી. પણ હાર આવેલાને છોડી દે તેમ નથી. - તમને આ વાત બેસે તેમ નથી. કાર તમે ઈ કોઈના ખાતર કરશે તૈમ છ પ્રશ૧ કઈ આવીને કે હું તમારે દાસ છું, મને હાર આપી. તે કોશી વગર કારણે મારે થો પલો માથે લેવી. તમે પરોપકરને સામાઍક ટીએ પણ જીવનમાં રાખ્યો છે ખરી ? . પરંતુ આ જુદી જાતના માનવી છે. આમ તો ઠોકીદ માન સમ્રાટ છે. ચડામણ રાજાને તેની સાથે સેબેથ વડવાની . એક ગ્રામાન્ય
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy