SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ 33 " . તમે કોઈપણ ક્રિયા કેમ કરી છો ? લ ઝાડ ઉuથી સૌથી ડારકા સુગંધની મજા લેવી છે ? હારતીમાં ઉપયોગ કરવો છે, વેણીમાં નાંખવા ? આ માટે તોડ્યા છે તો ત્યાં બીજ જીવન ગામ આણી માટે પાપ લાગે છે તે કુલ તને બુદ્ધિ માટે તથા રીયતો પયબંધ થાય છે. કારણ ત્યાં સ્વાર્થભાવ નથી. માટે અશુભ ભાવ હ્ની તે શુભભાવ બન્યો .માટે એની એજ પ્રવૃત્તિથી પાપને બદલે પથ બંધાવાનું ચાલુ થયુ.. ચમ ૨સીજી રોળી, ખાવા બેઠા. સ્વાદ માટે મારો છો, ત્યાં તમારો સ્વાર્થ છે કે તેના માટે થતી હિંસામાં પાપ લાગે છે. જ્યારે કોઈ સાધમિક આવે અને તેને માટે રસોઈ બનાવીએ તો દિક્ષા થતી હોવા છતાં પાપ નહિ. પકા પુણ્ય બંથ છે. કિયા તી એની એજ છે. છતાં પણ પુણ્ય બંધાય છે. કારણે ત્યાં પરોપકાર, ભકિની ભાવના છે. સભા - સાહેબનું તમારા માટે રસોઈ બનાવીએ તો ૧ સાહેબy:- તમારો ભાવ શુભ થાય, પણ અમારી આ રીતે ભક્તિ કરી તેમાં ભગ બકીની લાગ: અમારી. જેની બલિ કરો તેમાં તેના ગુણોની નણ કરીને ભક્તિ ડરવાની નથી. આતી કેવી વાત કરી છે પહેલા ટાંટીયો પડીને પછાડી અને પછી તેની માવજ્જ કરી. માટે તમારે વિચારવું પડે. વ્યકિત પીને કંમુળ ખાતી નથી તે ભલિના નામે ખવડાવે તો તે ભક્ત કહેવાય કે કમભક્તિ કહેવાય? - ભત્રા - પોતે કંદમુળ ખાતી હોયને ખવડાવે તો સાહેબ" - 8ઈ વ્યક્તિ લો છો ?ક્ત અનડે શ્રાવક આ સભા - જૈન સાબિ:- નને તો ખબર જ હોય કે કંદમુળ ખાવામાં પાપ છે. જેને સમજા નથી તે તો અનમા જ આવવો. તે દયાની બુકિથી મુળ ખવડાવે તો શુભ ભાવના કારણે પુજ્ય બંધાય છે. દાનધર્મના સ્ટેજ છે માટે અમુક પરોપાર અસુડ માટે વ્યાજબી, અમુક માટે વ્યાજબી નહિ, જ્યારે બીભને બીજો પરોપકાર વ્યાજબી છે. ઍમ કઈ હીરેનમાં રહેનારો આહીન છે, હવે તેના
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy