SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ‘માલપછી ખાવાની ઝીવડ ન હોવાથી માલપાણીનો સ્વાદ મળતી નથી. તેમ સમ્યગટણીની જીભ ચૌખી છે. જે વસ્તુ જેવી હોય તેવા સુકા હીષનો સ્વાદ લઈ શકે તેમ છે. પણ સમશ્રીતોને હજુ વિનિના ગુમ પ્રગટ નથી. ગુણ નથી. વુ નથી તો ગુણની સ્વાદ ઉaiથી માવૈ. પછી તે ગુનો આસ્વાદ લેવાની તાકાત પડેલી છે. જેમ માલપાણીને માનવા માટેની ગૌgs જ નથી ? કઈ રીતે મરી પડાય. તેમ અવિરત સમ્યગદષ્ટિને સંયમનું સ્વાદ દેવ છે, ખબર છે, પણ તે ખાવાની તાકાત નથી, જ્યારે ચા, પામેલા મનમાં મહાસુખ માણી રહ્યા છે. પૈસામાં સર્વહન શક્તિ છે તે કારણે માનસિક અનુભુતિની ઝાંખી થઈ જાય, પણ ખરી અનુભવે તો એની પાસે ચીજવસ્ત્ર છે તેને જ થાય. જેમ તમારી આંખ સારી વસ્તુને જોઈ શકે તેમ છે પણ અગળ ઉકરડી જ હોય તો ગ્રોથી સારી વસ્તુ જોઈ ? તેમ સારી વસ્તુ પામે રોય જ નહી તો તેને મણી કઈ રીતે થાય? જૈને માલપાણીના સ્વાદની ખબર છે, પણ ઝs નથી માટે ખાઈ શકતા નથી, તેમ સુફને માલપાણીનો સ્વાદ ખબર નથી, તેની પાસે ઢગલા વસ્તુ લાવીને સૂકી ની શું કામનું ? મિયાદીષ્ટ ચારિત્ર પળે પણ તેને સ્વાબી ખબર નથી. સગદષ્ટિ ચારા ન પાળે તો પછી સ્વાદની ખબર છે વારિકનો જૈ ભાવ છે તે સંગ્રષ્ટિને ખબર છે. છતાં તે માણી શકતો નથી. ચારગતમાં અવિરત ભયગષ્ટ જેવો કોઈ દુઃખી નથી, ચારે ગતિમાં સસ્થર ae q કોઈ સુખી નથી . વના મંગલ સાચા છે. કારણુ ઘાત્મીક રષ્ટિએ વિનના સુખ સ્વાદ બહ૨ હોય, અને છતાં ન મેળવી શકવાની કાર કેવી દુ:ખી હોય. તે વિરતિ માટે જ ઝરતો હોય. તેમ સંસારનો ભોગસુખની રષ્ટિએ તેને તેમા ખરી વૃપ્તિ હોય છે, માટે તેના જેવી કોઈ સુખી નથી. સભા:- નરકમાં રહેલા શ્રેણીક મહાજ અને સર્વાભિમાં રહેલા અભયકુમાર, સાબy:- નરકમાં રહેલા શ્રેણિક મહારાસ્ને અાભ લેપ્યા છે. સર્વાર્થસિહમાં રહેલા અક્ષયકુમારને શુભળ્યા છે. સર્વાસિકમાં અવિરત્તિ છે પણ વીતરાગ
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy