SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ પપૂ શ્રી યુગભૂષાવિજ્યજી થી નમઃ // થીવિન્શીકા પ્રધ્ધાન હવારે જગ વન. ગોવાળિયા રેડ ', અનંત ઉપકારી અનંતનાની શ્રી તીર્થંડર પરાત્માએ જ્ગતના પ્રêક જીવને સાચો પરાર્થ અને પરમાર્થની પ્રૌધ દશવવા ધર્મતીર્થની સ્થાપના કરે છે, મહાપુરપીની રષ્ટીએ ધર્મનું ટ્રેકમાં વર્ણન ડવું હોય તો ગતમાં જેટલી પરાઈ અને પરમાર્થનો ભાવ છે તેનું નામ જ ધર્મ છે. અને જગતમાં બૈટલી સ્વાર્થ અને જ્યની પરિણતી છે તે અધર્મ છે. મહાપુરુષોએ નશૈલમાં ધર્મઅધર્મની વ્યાખ્યા બનાવી દીધી છે. વૈધતાથી ધર્મ- અધર્મનો સંહ આમાં ડરી લીધી છે, જે આ đને બરાબર સમજીએ તો ધર્મની ઋન્માન ક્યાંથી થાય છે, અને અધર્મનું મૂળ ક્યાં છે, તે બેને સ્પષ્ટ સમજ્યાથી અંતરમાં કહ્યાછ! માટેની સાચી ા મળે છે. ૫ ગ્રંથમાં દર્શભદ્રસૂરિએ કહ્યુ 3, જૈધર્મ મોકા સાથે જોડે તેને અમે યોગ કહેવા તૈયાર છીએ પણ જે ધર્મમાં મોકો સાથે અનુસંદશન નથી તેને અમે યોગ કહેવા તૈયાર નથી . જે ધર્મ પ્રધાન આદિ ભાવોથી યુક્ત હોય તેને જ અને મોકાનું સાધન રીએ છીએ. હી પ્રોગાનનુ લાગ તેમને થું બાંધ્યુ ? પરોપકાર વામના યુક્ત . પ્રાનનુ મુળભૂન સ્વરૂપ- કર્તવ્યતાનીઉપયોગ અને થય પ્રાપ્તિનો સંકલ્પ . આવા પ્રધાન પામેલા જીવનું અંતઃકÇ હૈ ભાવનાથી વાશ્મિત હોય. જીહીનગુપ ન હોય, પણ કાનો ભાવ હોય અને સાથે આ પરોપકાર વાસના વિશિષ્ટ ટોય. જોટી પ્રધાન પામવું છે તેને પરીપકારની અભિલાષા સતત હોવી જોઈએ, જેમ વાતાવરણૢ સુગંધથી મઘમધ થતું રોથ અને તેમાં કોઈ નવી વ્યક્તિ આવે તો તે સુગંધથી તરબતર થાય, તેને સુગંધનો અનુભવ થાય . તેમ તેનું એનપુણ મા ભાવથી તરબતર હોય, ન વાસ્તવીક સાચા ધર્મની બાત પરીપકારથી થાય છે. ધર્મ અધર્મનો પાથી જ પરીપકાર અને સ્વાર્થ છે. ધર્મ પરિણામનું મુળ બીજ જ પરોપકાર છે પરની હિત ચિંતા ચાલુ થાય ત્યાંથી જ ધર્મ ચાલુ થાય છે. એડલી સ્વાર્થની ચિંતા તે અધર્મ છે માટે સ્વાર્થ અને પરીપર સામ સામે પક્ષ્પર धर्म-सधर्म
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy