SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ * સભા:- પા જેને સુગુ-ગુરુનું જ્ઞાન નથી તો પોતાના ધર્મના - સંતને શ્વાશ જ માને ને ! ભાબજ- જેને સુચ-ગુરુનું જ્ઞાન નથી તેને વાસ્તવમાં તટસ્થ રહીને બધં પ્રત્યે અપનાવ કેળવવી જોઈએ. જેને ઉન બની ધર્મનું ભાન નથી તેને તો બધા ધર્મ માનવાના ભાવે. પણ તમે શું નક્કી કર્યું કે આપણા શુ છે પછી તે ગમે તેવા હોય તો પણ પ્રક્વા લાયક છે. જ્યારે પેલા લાશ છે પણ પારડા છે માટે ક્વા લાયક નથી. પરંતુ ધર્મમાં તટસ્થતા, તમારતા જોઈતો. - આપને ઈતરધર્મના સન્યાસીને શુગુમ નથી માનતા? જે વ્યાખ્યા સુગુરૂની છે ત્યાં નથી માટે ને ? રોજ કારણ આપણે ત્યાં ન હોથ તી તમને સુઝુ% કેમ મનાય? આટલી ટસ્થતા, તેમગીતા ધર્મ સિવાય saોય નથી, ભગવાને જ કહ્યું છે કે મારો વેશ પહેર્યા પછી પણ તેનામાં આથાર, વિચાર ન હોય તો વેશની છોઈ કિંમત નથી. સ્નતમાં આવા સેન્ટ કઈ ધર્મમાં નહિ મળે, ઐક વૈજ્ઞાનીકે મારી સાથે કલાકો સુધી વાત કર્યા પછી મને ડરે દુનિયામાં ધમાં કેટલા છે. તે બધા જ કહે છે અમને માનો તો જ ઉલ્યાગ થશે. બીજા ધર્મને માની તો કલ્યાણ નહિ થાય. ની પછી અમારે શું કરવું છે ત્યારે મેં કહ્યું હકીકતમાં તમારી ભૂલ થાય છે. જૈનધર્મ '. આવું કૃૌતો નથી, આ સાંભળીને તે વિચારમાં પડી વર્યા. ન ભરાવાને કહ્યું છે કે જે નવમને મારો, આપણો ધર્મ છે. માટે તે માથી અને મારો ધર્મ છે, જે આ પ્રમાણ માનીને અપનાવે તો તે મિથ્યાત્વ છે. - તમને કોઈ કઈ બાટલા બધા ધર્મ હોવા છતાં તમે નધિર્મને જ ઠેમ અપનાથી તેની પાછળ કારણ શું? બીજ ઘણા વિકલ્પો હોવા છતાં આજ વને 8મ પદ ડો.
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy