SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ 303 • અનુભવી, વીવૃક્ષ છે તેમનું નામ ઉઘ્યનમંત્રી છે. તેમને છુ કે મા પથ્થર્ડ અને શિકરાજ વચ્ચે શું તફાવત છે! આ મંત્રીએ બન્ને પડી જોઈ છે. બન્ને રાજા સાથે ઘનિષ્ટ પરિચય છે, તેઓ પવિત્ર, વાદાર છે. તેમને જાહેરમાં પ્રથ્યુ છે કે બન્નેમાં શું વિશેષતા, શું ખામી છે. આખી સભાને થયું છે શું જવાબ આપશે. ઉલ્થનમંત્રી સાત્વીક શ્રાવડ છે. માટે રાજ્માણ માટે ચાંપલુસી કરે તેવા નથી. તેથી તેઓ ડરે છે. તમારામાં ૯૮ દીષ છે અને બે ણ છે જ્યારે સહરામાં ગુણ હતા અને 4 દીપ હતા. દેરમાં પોતાના દુશ્મનના વગ ભાંભળવાના છે વમને તમારા દુશ્મનના આવા વખાણ શહેરમાં સાંભળવાના ભાવે તો સાંભળી કો ખર! વખાણ કરનાર માટે પણ અન્યી થાયને! પાવા સ્વભાવવાળા પ્રધાનને પામી નડી ખરા! જે તમારો વિરોધી છે તેના તરફ તમને અભાવ છે, એટલે તેના વ્યક્તિત્વ પ્રત્યે અળથી આવી. એટલે તેના ગુણ પ્રત્યે અથી થઇ. અને સુગ અને વર્ષને અભેદ છે, માટે તમને વર્ગ પ્રત્યે મથી થઈ. ગતમાં રદેલા જીવોના અધ્યાત્મ ગુણો તેજ ધર્મ છે માટે અલ્ટીમેટ થયું? અધ્યાત્મના ગુણો પ્રત્યે દ્વેષ છે. માટે ધર્મ માટે જ હૈષ છે. માટે જે ગુણની અરુચી થઈ ને સુખના વિરોધી મેતરાય બંધાય. ભવિષ્યમાં તે ગુણો ન પામી ટાકો, પામવાની ઈચ્છા પણ ન થાય. સામગ્રી જ ન મળે. જેથી તમારા વિકાસમાં આડખીલી ઉભી થાય. બાપુ જ્ગત આવા ભાવોથી પીડાય છે માટે પ્રધાન પામેલા ઓછા જીવી હોય છે. માટે ભાવપૂર્વડનો ધર્મ હોય તેવા ઘણા જ ઓછા વો હોય. જૈનામાં ભાવપૂર્વકનો ધર્મ નથી,તેનો વર્મ મોક્ષનું સાધન નથી બનતી. માટે આપણે આટલો ધર્મ છો છતાં મોલ થયો નથી. કારણ આ જ કડી ખ઼ુશ્તી હતી.
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy