SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ બીજ છેટલીય અથવા સેવતી હોય. પછી તેને તો બીબની જ ખામી, દેખાયો. સાઉગામાં પણ અમને આવા ભાવ ન આવવા જોઈશે. અમારે કોઈ દીપને સારી નથી કરવો, અમે તેની વાત પણ , નથી ક૨તાં. પરંતુ જે ગાર છે તેનું યોગ્ય મુલ્યાંકન તી કરવું જ પડશો. તો જ તમે ઉર્મની se૨ ડરી ડો. નહિતર ધમ અવની ઉપkh કરનારને તેનાથી કેવું પાપ બંધાશે - ધર્મની ઉપેક્ષા કવાથી ભવાંતરમાં ધર્મ તમને ન મળે. કોબા પણ ગુણ, સદાચારની ઉપેક્ષા કરવી તે, તે દેવ-ગુરુ-ર્મની જ ઉપમા થઈ તેનાર્થી વડે ધર્મની સામગ્રી ભવાંતરમાં ન મળે, જેનાથી જીવને કલ્યાણ કરવા માટેના દરવાજા બંધ થઈ જાય છે. હિંસા, ચોરીથી જે પાપ બંધાય તેના ઇલ્લાં આનાથી પાપ બારી બંધાય છે. - ઘર્મ કરનાર આવનાર Qર્ગને નિંદા કરવાના ભાવને કારણે 4 થાણા ધર્મ કરવા છતાં ધર્મ કે ધર્મની સામગ્રી ન મળે અને પાપ બંધાય બોધિ દુલર્ભ થાય. શમણીત છે સમઝીન માઈમળવી દુર્લભ થઈ જાય, A ધિર્મ કરનારને પ્રકાશન પામવું હશે તો તેને શ્રેયનો સંકલ્પ જોઈએ. તમે તમારે એક નંબરનો વિરોધી હથ્થ થ તે ગુણીયલ હોય તો તેના કુકાની ૩૨ કરી વાડી તેવી ઉદારતા જોઈએ. નમર્ગે ની સાથે મેળ છે તેની se૨ ક૨વી સહેલી છે પણ તેની સાથે મનભેદ, વિહી છે, વિરોધ ભલે સંસારીક કે તિક હોય તેવી વ્યક્તિના ગુકાની વાત આવે તો તેને સાંભળવાની, પ્રસંગે યોગ્ય છોકન કરી તેની અનુમટિના બહુમાન કી શsી તેવી કાર જોઈએ તૌ જ માધાન આવે. - પ્રવિન પામેલી જવ ગમે ત્યાં જાય તો પણ તેને ગુની, અનુમૌરના હોવાના કારણે પ્રાગ્યાનુબંધી કાર્ય બંધાય છે. શાસ્ત્ર જેટલા પણ અધ્યાત્મના ચકી પામેલા , મોક્ષમાને પામેલા છે તેવા જીવી
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy