SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ અંત છે, મારી વાતો કરે છૈ. ભુતકાળમા પણ નરસિંહ મહેતા, મીરા, કબીર, નુડાશમ આવાની ઘણાની વાતો આવે છે. તેમા પણ ઘણી સારી વાનો છે પણ નૈવ્યો માર્ગ ભૂલેલા છે, તેવું તેમના વ્યવહારમાંથી નીકળશે. માટે ગુરુપદમાં ભક્તિયોગ તરીકે સ્થાન ન આપી શકો. વસ્તિર મિથ્યાત્વ લાગશે. આ બધુ કનવીન્સ થવુ જેઈએ. ઘાને લાગે છે આ બધી વાતોથી અમે લીક વ્યવહાર ચુકી જઈએ છીએ. અમાશ ઊઠસઈલમાંથી અમારા દેશભર, ઉપાય આવે છે, હાથ એડે છે, તો પછી બમારે પણ વ્યવહાર સાચવવી જોઈએ, સભા- મીશને હીનગુણી કરી શકાય? સાહેબજી- તેમનામાં ભક્તિ છે, પણ વિવેક નથી, જૈન શાસનના વિવેક નામનું તત્વ ક્યાંય તેમના જીવનમાં દેખાતુ નથી. આમ તેમનુ જીવન સન્યાસી છે, કૃષ્ણભક્તિમા તન્મય છે. તેઓ રાણી છે, પરંતુ વધત્વ આવેલુ છે. રાજરાણી તરીકે ડેટ્લી માદા જોઇએ. પરંતુ ભક્તિ માટે, રસ્તા વચ્ચે થાન ગીરધર ગીરધર નામ લઈને નાચવા માંડે, રૂસી તરીકે 'કુળમર્યાદા ચુકી જાય છે. તેમના જૈક સમ્યા હતા અને તેમણે ડાવ્યુ કે પ્રભુભક્તિ ઝવાની ના નથી, પણ મહેલમા કૃષ્ણમંદિર બંધાવી ભક્તિ ઉપામ્યના કરી. પરંતુ આ રીતે રસ્તા વચ્ચે નથી, કપડાના હૈઠણા ન હૈ. લોકોનું ટોળુ ભ થાય. મીશમે જ્વાબ મોકલ્યો હૈ પ્રભુમા એટલી નલીનતા આવી નય છે કે હું દુનિયા વીસરી જાઉ છુ. માટે આવા બંધન નહિ ફાવે. થી તેમના જજે કહ્યુ છે. આ કુળઘન ન ાવતા હોય તો જૈનો પ્યાલો મીથી છે,તે પી . વિચારજો સ્ત્રી મયદા શુ હોય ! અત્યારે તમારે લગ્નમાં દીકરીઓ, કુળવધુચ્ચો નાચની હોય છે, જાહેરમાડો નાચે ! ગણીકો, તમામ નાથવ મૈં મર્યાદા બારનું જૈન-૧ જાહેરમાં ડીણ નાથે ૧ સામાન્ય વિવેક ભુલી જથ્થાય નૈવી ભક્તિને શુ કહેવુ ?
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy