SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ઘોઈને સાદુ થઈ જાય. તમારે ત્યાં ચાવનાર જીવને વાતાવરણ જ એવું મળે છે કે જેથી તે પાયમાલ જથઈ જાય. તમારા કુળીમાં યોગને અનુરૂપ વાતાવસ્ત્ર હોવું જોઈએ. આવું વાતાવર આવનાર જીવન મળે તો તે થુક્ષુ ધર્મ પામી શકે. બધી દવે શુક્ષુ ધર્મનું સ્વરૂપ શું ? તેનું સ્વરૂપ સમજાવત્તાં ડરે છેડે ભગવાનની આજ્ઞા મુજ્બના તમામ ઘર્મનો વ્યાપાર તે શુક્ ધર્મ બધી ભુલધર્મ એટલે સાધુ ધર્મ? કારણ સાધુ ધર્મમાં સર્વ વિરતિ છે. સાધુ ૨૪ કુલાડ ભગવાનની આજ્ઞા મુજ્બ કામ કરે છે. ધર્મ કહેવાય. જૈમના જીવનમાં અધર્મ નથી, ાના જીવનમાં ધર્મ-અકર્મનું મિશ્રણ છે પરંતુ સાધુ સર્વ પાપથી વિશ્વમ પામેલા છે. જ્યારે શ્રાવક બધા પાપથી વિરામ પામેલા નથી. તેથી તેના જીવનમાં ધર્મ અને અર્ધર્મનું સંયોજન છે. સાધુ તો ખાય્, પીયે, ઉંચ, જાડી પેશાબ કરે તો પણ ધર્મ છે. અહિંયા આ સાંભળીને પ્રશ્ન થાય ને ઃ પ્રતિક્રમણ, દર્શન, ચૈત્યવંદન વગેરે સારી પ્રવૃત્તિ કરે તો ધર્મ કહેવાય, પણ ખાય, જાડે, પેશાબ જાય, ઉંઘે તેને પણ ડેમ ધર્મ કહેવાય નો જ્વાબ આપે છે કે સાધુ ખાય, પીએ, ઉંઘે કોઈપણ ક્રિયા કરે તે ભગવાનની આજ્ઞા મુજબ કરે છે. માટે તેને જ્ઞાનીપો ધર્મ વ્યાપાર ડદેવા તૈયાર છે. તેમ શ્રાવકના જીવનમાં ભલે સંપૂર્ણ પાપ વિશમ નથી. છતાં પણ શ્રાવક તેના જીવનમાં ભગવાનની માના મુજ્બ સંસારની હૈ વર્ષની દી પણ કયા કરે તેને પણ બાની ઘર્મ વ્યાપાર વ્યો કહેવા તૈયાર છે. હવે ધર્મની વ્યાખ્યા શું કરવાની ૧ વર્ષ એટલે અધોગતિથી આત્માને ઉન્નતી તરફ લઈ જાય, પતનથી તેને અટકાવે તે ધર્મ છે. જેનાથી આત્માનું ઉત્થાન થાય્ તેવી બધી પ્રવૃત્તિ થર્મ છે. વે 23
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy