SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ ૧ નું કનૈડક્શન દોય તેવી જ અનુકંપા માન્ય છે. ધર્મના અંગ તરીકે અનુડેપા કરવાની છે. સ્વતંત્ર સમીડ નથી બનાવી. વર્ષના અવસરે, ધર્મ સ્થાનકોમાં, તવા ધર્મ કશ્માં દેમા બધાના સુખદુ:ખની ધિના ડરવાની છે. જ્યારે પણ ધર્મ ડરવા નથી ત્યારે જગતના જીવને શાંતિ મળે તે જ ભાવના રીય. અરિ પર્વનન પણ ઇરીને છેક જૈનીનો ધાર્મિક ઉત્સવ આવે ત્યારે જીવ અન્નને શોનિ મળે સ્વી પ્રવૃત્તિ જોઈએ. ધર્મની પ્રશંસા થાય તે જ રીતે સંયા કરવાની છે. આવે જેની કૈવા છે કે ગુપ્ત રીતે ચુપચુપ જઈને અનાજ, દવા, ડપડાં, યંત્તા આપી આવે. કારણ જૈન હોવાના કારણે જૈનત્વના સંસ્કાર હોવાના કારણે ડોમળતા તેમનામાં વણાયેલી છે. આટે મોટા મોરા શ્રીમંતો પણ ગામડામાં અને જઈને આ રીતે કરી આવતા હોય છે. આ રીતે જૈનોના અબરે શપિયા આ રીતે આ માર્ગે અથ છે, પરંતુ આ બધું ગુપ્ત રીતે, સ્વતંન તરીકે - જ્યાં ધર્મનું, શાસનનું કોઈ ડીડક્શન નથી માટે વિચારણીય છે, જે શાસનને માન્ય નથી. આવી રીતે ઠા કરતાં ધર્માનડોમાં વું જોઇએ અને ધર્મના અવસરે કરવું એઈએ. તીર્થંકરોએ પણ વર્ષના અવસરે જ વર્ષીદાન ક્યું છે. ધર્મને ક્રૂરત દવા ધર્મના સાધન તરીકે જ કર્યું છે. પરંતુ તમે તી અત્યારે શીર્ષાસન ડી દીધું છે, અને તેને તમે સાધર્મ બનાવી દીધા છે. તમે હૈ મેદિના સ્થાન માં કરી છી તે બાબર છે. દેશભર, ઉપ્પાથી જ સંકળાયેલુ છે. હજી પણ વિશેષ રીતે ઠીને ધર્મની સારી પ્રભાવના થઈ શકે, માટે અમારી અનુકંપા કવાની વિરોધ નથી પણ બધામાં વિવેક આવો.
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy