SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ale. - શન ક્સ આપે છે? તી ડરે છેડે ચારિત્રશપ ધર્મ કવર બીડી છે. ૩૫ણ આ સત્તા, સંપત્તિ, વૈખવ કથરા જૈવા છે, છોડવા જેવા છે, તેનું આચરણ અભિવ્યક્ત કરવા વાન આપે છે. એ ગરીવોનું દુઃખ દૂર કરવા આપ્યુ છે તો હું છેલ્લે દાડે જ ગરીબો નીકળ્યા. માટે જૈન ઘામનનું તત્વ શાન્તે બહુ જ ગંભીર છે, દુઃખ ક્યારે તમે પુણ્ય પાપની સવોતને ઉતાયો નથી. કરે છે આવે? ભૂનકાળમાં જીવે ડોઈ પાપ કર્યું હોય ત્યારે આવે ને ! તમે આમ દુઃખ દૂર ડરી પણ જ્યાં સુધી તે પાપ કરવાનું બંધ ન કરે ની સાચા અર્થમાં દુઃખનું નિવસ્ત્ર થાય તમે તેને શ્રીમંત બનાવી પણ સાથી દયા માં જ આ જગતમાં કોઇ જીવ પાપ ન કરે તેને માટે પૂણ્ડ બનવું તે. જેનાથી પાપનું પૌષણ મળે તે થા, દયા નથી. તે પાપી જીવનમાંથી ઓછુ કરે તેવી દા ડરવાની છે. ભેંસારમાં જીવીને દુ:ખ છે ત્યાં સુધી દાયોથ કરી. જેવું દુઃખ દૂર થવી એટલે ગેલમાં આવી જશે. પછી ભેંસારમાં તું કરી સાથે પાપનુ પોષણ થયુ કહેવાય! પરંતુ તેના જીવનમાંથી પાપ ઓછુ થાય તે જેવાનું. સ્વધર્મ પામી ની પાપથી છૂટો ભગવાને વર્ષીદાન ધર્મ પમાડવા આપ્યુ છે. ભૌનિક દુઃખ દૂર ડા નથી આપ્યું. भारे થ્થા, દાન કરી ત્યારે ધર્મ પમાડવા કરવાનું છે, એક જીવને માંદો જુઓ તો ભરેશરી થઈ જાય. પરંતુ તમારી જો દુઃખ દૂર કરવા પૂરતી જ રી હોય તો મન શાસનની થા વસી નથી. સભાજની અનુકંપા ડઈ રીતે કરે - સાહેબજી જેની અનુકંપા ચોક્કસ કરી વાડે પણ તે કઈ રીતે તે ભમવુ ખૂબ જ જરુરી છે. હવે તમારે જૈનધર્મની પ્રંયાસ કરાવવી છે હૈ તમારી
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy