SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ સહભગવંતનું અવ્યાબાવ અનુપમ સુખ ડેવું છે. એક શ્લોકમાં લખ્યુ ૐ મોલ, મોક્ષ કરો છો, પણ તેની તો બતાવી. મૌત થીજ છે ! તે કોઇ જ્ગ્યા નથી. શ્ચાત્માની તું કર્મરતિ વ્યવસ્થા છે. જીવ ઉપર જાય તેનું નામ મૌન નથી, મીઠી તી ાદિયા નલોડમાં થાય છે. બંધનથી મુક્તિ તેનું નામ મીઠી, મહાવીરપ્રભુની ભુર્વ કર્મની ીય થયી વેટલે જ પાવાપુરીમાં મોટી પામ્યા, તે જ્ગ્યામાં મુક્તિની પ્રાપ્તિ થઈ. કર્મના ભારથી લડા થવાના કારણે સાજ ગતિ, ઉદત્ત સ્વભાવથી જીવ ઉપર જાય છે, પણ તે સકશીલા એટલે મૌકા નથી. આપણે અનંતીવાર પક્ષીલા પર જન્મ્યા છીએ, મર્યા છીપે છતાં પણ એમને એમ રખડી રહ્યા છીએ. ભભા!-- નગોદના જીવ તરીકે મિશીલા પર જઈ આવ્યા છીએ ? સાહેબજી:- દા, અનેનાવી શતશીલા પર છે, આપણે એડનિથ પૃથ્વીડાથ અપાય બધામાંથી ઉત્પન્ન થઈ આવ્યા છીએ. ઇભગવનો સિવશીક્ષાથી થોડા ઉપર છે. લોડાEભાગ ઉપર હૈ, ત્યાં બંનેનીવાર જન્મ ડર્યા છે. જ્ગ્યા સાથે મૌડી ન મનાય, પણ ડર્નહિત માત્માની અવસ્થા તેનું નામ મૌડી. મહાપુરુષોએ માગળ લખ્યું કે બધા સુખોનો. સરવાળો તેનું નામ મૌન બધા દુઃખોની ગેરહાજરી તેનું નામ માત સભા: સકશીલા ૫૨ તિર્યંચના જીવો હોઈ શકે, સાહેબજી- ઝાડ, પાન, વનસ્થિતિ, એકઝિય તે બધા તિર્થથ કહેવાય. સૂળ કહેવાનું તાત્પર્ય શું છે કે તમામ સુખોનું એડીનપીડ તેનુ નામ મોત, જ્યા લાભગ દુઃખની દાતરી નથી. તમામ પ્રકારના દુ:ખોનો સરવાળો તેનુ નામ શેમાર તમામ પ્રડના સુખીની સવાળો તેનું નામ મૌન. વ્યાખ્યા ૨૦
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy