________________
યોગી અને ભીગી વચ્ચે ઘણો જ તફાવત છે.
ભોગીને સંસારના ભીગમાં રસ હોય ત્યારે - - થગીને યોગમાં જ રસ હોય. થોગીને તેના જીવનમાં ભીગ હોય પાકા હમ ભીગમાં ન હોય. આ તો યોગમાં જ હોય. -- . આ સંસારમાં તમે ભાગ ભગવો તેમાં વાંહી નથી પણ મહતમાં રમ આવે aો ભોગ ન ગમે તો તમે થીગમાં ચઢવાને લાયક છો. - સતિ વૈ મહાનેe - Oારે સંમારમાં કહેવાતા બધા આનંદ . સદીધું છે. પરંતુ નિષ દ્વાનંદ જ આત્માની સ્વભાવ છે. - તમારા સંસારના બધા આનંદમાં કંટાળો છે. કોઈ એવું સુખ ખરુ. છે જેમાં તમને કંટાળો ન આવે. તમારી જ પસંદગીની વાતથી - વિચારીએ. જૈમ તમને સંગીતમાં સુખ લાગે છે માટે એને મન ભરીને માણી, પણ શરત એટલી છે તેને કાયમ માત્ર સાંભળતાં કંટાળો નહીં આવે ને જેમ મને નો સ્વાદ ગામની હય તે તમારી ડીમાન્ડ કમાણી બધુ જ આપીએ. હવે તેને ભગવત થાય ઘા -- કંટાળો ન આવે તેવું બનશે ખરા? ના, કારણ એનું સુખ, વારંવાર ભોગવી તી ધરાઈ જાઓ છો કારણ જ વસ્તુ વધારે છે કવી ભોગવતાં દુખપ લાગે છે. જ્યારે માથા સુખમ કંથળી નથી દુખ નથી માટે જ જીવ થતો નથી, સુખની માસા થારે છે! ધ્યારે અા મુખમાં કંટાળી ન ધારે તો
જેમ તેમને પુરકપીવીમાં સુખ લાગે છે. પકાવે ની ખાતા તેનાથી તમે કંટાળ્યા. ઐટલે તમે સુખથી કંટાળ્યા તેમ છવાય. પછી પુરકપીપીની મા વીજ વસ્તુ જોઈએ. - ઘણા લેખsી લખે છે કે પશ્ચિમના લોકો સુખથી રાખ્યા માટે યોગ ૨૪ વળ્યા, પરંતુ આવી વાતો કરનાર સુખની જમાત ભેગી થઈ છે. પશ્ચિમના ભoો સુખથી કંટાળ્યા નથી પણ જેને