SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ મન થયેલું. અને તે પણ ઘણુ જ મેળવ્યા પછી. જ્યારે આપણે તો એના પહેલા જ કુક્કા મારીએ. માટે આપણી સરખામણી તેમની ભાથે ન થાય નહિતર તેમની આશાતના કર્યું. તેમને જ્યારે ભગ્નબાહુ સ્વામીજીએ કહ્યુ કે તમારી વાથના બંધ છે તો પગમાં પડીને કરે છે કે મારો દોષ હોય તો બનાવી, મને મા કરી. તેમને થયુ કારણ વગર તો જ્ઞાનીભગવંતો આવુ કરે નહિ. માટે તેમને ઉપયોગ પડ્યો તો ખ્યાલ આવ્યો કે મને જ્ઞાનશક્તિ પ્રતિ કરવાની ઈચ્છા થઈ માટે મારી વાચના બંધ કરી દે, પુથી તેમનો પગમાં પડી મા માંગી ત્યારે ભબાહુજી દે છે કે તમારા જૈવા ઉચ્ચુ પુરુષને પછી માવુ મન થયું. તેમા તમારી નબળાઈ નથી, તે કલીડાનો દોષ છે, આ તેની નિશાની છે. આવાત પણ આવું થયું તે આશ્ચર્ય છે. આમ તેમનો મનોવિજ્ય ઠેટલો ! કચ્છાને ત્યાં કેટલી મનીવિજ્ય થયો છે. તેમનું નામ જ ચોવીસી સુધી દેવાનું છે. તેમને એકવાર આવી ઈચ્છા થઈ તે લીડાનો પ્રભાવ છે. • માન અહંકાર ને જતી ત્યારે શક્તિો પચાવવાની તાકાત આવે છે. અભવિતા જીવે પણ કેટલા માન કષાયો જીત્યા હૌથ છે. તેમની પાસે ઈત્ઝ કરતાં પછા વધારે બળ હોય છે પણ પ્રદર્શીત કરવાનું મન થતુ નથી. વિચારો માન ઉપશાન ઈ ડબાના કરો. દુનિયાની ટીપ અપ્સરા દેખાય તો પણ નખમાં વડાર થાય નહિ, માટે કામને દૈવી જીત્યી હરી! તેમને ડીઇ આવા ઉશ્કેશટ કે આવેગો થાય નહિ. સતત વૉર્ન પડ્યા હોય, માટે તૈયો ભૌતિક ભુખને ભોગવતાં હોય છે. જૈના જીવનમાં મનની વ્યાડુળના છે તેને બહારના સુખી ધુળધાણી શંબર છે. ઉંચુ સુખ પ્રાપ્ત કરવા શાંતઘર મન બૈઈએ. ઠંા દેવલોકના તુથી યુન લેક્ષાથી સુખ થાય છે.
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy