SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ૨-૪-૯૫ ગુરુવાર ॥ ૫૫. શ્રી યુગભૂષા વિજયજી સદ્ગુરુભ્યો નમઃ॥ થોગવિશીડા ગૌલાખિયા ટેંક 1 પ્રાપ્તન । અનંત ઉપડારી અનેત જ્ઞાની શ્રી તીક્કર પરમાત્મામો જગતના જીવ માત્રને આત્માના અનુપમ સુખની પ્રાપ્તિ ઠરાવવા માટે ધમ્નીની સ્થાપના કરી છે. શ્રાવણ સુદ એકમ. મહાપુરુષોની દષ્ટીની સુખના બે પ્રકાર છે, ભૌતિક સુખ અને આત્મીડ સુખ. ભૌનિડ સુખ Û ને રવા લાયક નથી. અને આત્મીક સુખ જ આદરવા લાયક છે. આત્મીક સુખની જ ઉપાદેયતા બતાવવામાં આવી છે. આ સમય દઈ રીતે ? તેને આત્મીક સુખ તરહ ટટી કેળવવી જ પડે. ' એ જીવી બાહ્ય સુખદુ:ખને જ સમયે તે, તેવા જીવો ન્યાત્મીક સુખને સમજવા માટે ગેરલાયક છે. હૈ, ોિય, મનના સુખદુઃખીને જીવનમાં બાહ્ય સુખદુ:ખ ીએ છીએ. જડના સંયોગથી તેની અનુભવ થાય છે, પછી તેમાં મારા રુપ હોય મારા રસ હોય કે સારા ગંધ હોય. પરંતુ આ બધાથી બાહ્ય સુખનો જ અનુભવ થાય છે. જ્યારે આંતરિક સુખ સૌ ોતરિક ગુણોથી થાય છે, મનનું સુખ પણ આંતરિક સુખ છે. જીવ મનનુ સુખ બાહ્ય પુદ્ગલમાંથી મેળવવા પ્રયત્ન કરે છે, પણ જ્યારે તેને તે પ્રાપ્ત થાય છે ત્યારે તે અંતર હારા જ થાય. આત્માનું સુખ તો ોતરિક ગુણો હુંરા જ પ્રાપ્ત થાય છે. આન્નાનું સુખ વધું છે, તે સમજવું મુશ્કેલ છે. બુદ્ધમાં એવું બેસી ગયુ છે કે કોઇને કોઈ વસ્તુને ભોગવવાથી જ ાનંદ મળે અને આ ભ્રાન્તો અનાદીની છે. જ્યારે મોલમાં કોઈ થીજ જ નથી, વિષયો નથી. તૌ પછી ત્યાં પ્રવૃત્તિ શું ડસ્ટ્રીક આવા પ્રશ્ન થઈ જતી હોય છે. તમારી માન્યતા છે કઈક કરીએ ડઈંક ભોગવીએ તો જ મજા આવે. કંઈ ડર્યા વગર આનંદ મેળવી દીએ તે બુદ્ધિ બહાર છે.
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy