SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ આ બધી વાતી તમને સીમનું સ્વરૂપ સમજાવવા માટે છે. ઉંચા વૈભવ મળે તેને શું કરવાનું ? ખાલી ભોગવવાનું જ છે. ઝાંઈ હામારી કરવાની જરુર છે। જે ભગતમિડ જીવ હોય, જેને ભોગસુખનું આકર્ષણ હોય, તેને મનગમતી ભૌગ સામગ્રી મળી જાય તો તે તેનો આસ્વાદ લેવામાં તન્મય થયો. હવે મોમમાં જે મેળવ્યુ છે તે ટોપ લેવલનું મેળવ્યુ છે, શિક્ષ ભગવતીએ દુનિયામાં કોઈએ ન મેળવ્યુ હોય તેવું મેળવ્યું છે! માટે સ્વાદ લીધા કરશે, મા લીધા કથ્થો. શાલીભક સ્તલોડનું રષ્ટાંત છે. તેમ બીજુ ટોન સ્થુલીભટ્ટ રઓ ભરયુવાનીમાં છે. ૧૬ કળાએ પોતન ખીલ્યુ છે, તેમની પુણ્ય પ્રકૃતિ જૈને મોહિત થઈ જવાય તેવુ છે. ડોશ્તા એ ખીલતી કળી જેવી છે. રાજનતડી છે. તે સ્ટુલીભટ્ટને ઐઇને મોહિત થઈ છે. તેમને એઈને મન આસક્ત થયું છે. હવે નંદરાજા સામે તેને નૃત્ય કર્યું અને રાજાએ ખુશ થઇને ૧૨૬ાન માંગવા કહ્યુ ત્યારે તે કરે છે "શતલ મંત્રીના દીકરા સ્થુલીભાર આપો. “ રાજાવે ધ્યાતા ડરી. રાજાની આજ્ઞાથી સ્થુલીબ ગયા. ડીશ્યામાં વા વાની, મૌહિત કરવાની વાત સૌથી છે ? રુપ, થવન, વૈભવ, કળા, નૃત્ય બધુ જ છે. અને સ્થુલીભીના મનને જીત્યુ છે. માટે તેઓ બાર વર્ષ સુધી બહાર નીકળ્યા નથી. તેમને મન થયું નથી. ડભ્રા સામે ચાલીને તેમને મેળવ્યા છે. ફુલની જેમ સાચવ્યા છે. તે તેમના માટે પ્રા પાથરે તેમ છે. માટે ઘડીકમાં ક્રિયાગૃહ, ઘડીડમાં વાવડી, બગીચા, ઘડીકમાં નૃત્ય કરે, મ આખો દિવસ તેમોનો ભોગમાં જાય. તેમને બીજી ડોઈ મર્દનન ખરી? બાર વર્ષ સુધી મહેલમાં સ્થા તી ઝંટાળે ખશત્રુ મનગમતા ભીંગ મળે પછી ક્રેટાળી આવે ખરો?
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy